બિપોરજોય ‘આફત’ સામે ગુજરાત સજ્જ ? CM એ જિલ્લા વહીવટી તંત્ર સાથે કરી બેઠક

Cyclone Biporjoy Update : ગુજરાતમાં બિપોરજોયની આફતને કારણે એરફોર્સ-નેવી-આર્મી-કોસ્ટગાર્ડ સહિતની સેન્ટ્રલ એજન્સી સાથે સંકલન કેળવી જરૂર જણાય ત્યારે મદદ માટે તૈયાર રખાઈ છે અને લોકોને ઓછામાં ઓછી અગવડ-દુવિધા પડે તે રીતે આપત્તિ વ્યવસ્થાપનનું આગોતરું આયોજન કરવા સૂચના મુખ્યપ્રધાન સ્તરેથી આપવામાં આવી છે.

| Edited By: | Updated on: Jun 11, 2023 | 6:55 PM
4 / 5
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ આ બેઠકમાં વહીવટી તંત્રને કેટલાક સૂચનો કર્યા છે. જેમ કે, નિચાણવાળા વિસ્તારમાં વસતા લોકોનું જરૂરિયાત મુજબ  સલામત સ્થળે સ્થળાંતર કરાશે.વીજળી, પાણી, દવાઓ સહિતની આવશ્યક જરૂરિયાતોને અસર પહોંચે તો તત્કાલ પુન:વ્યવસ્થાપન કરવા તાકીદ. હોર્ડિંગ્સ તાત્કાલિક હટાવી લેવા સૂચના આપવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ આ બેઠકમાં વહીવટી તંત્રને કેટલાક સૂચનો કર્યા છે. જેમ કે, નિચાણવાળા વિસ્તારમાં વસતા લોકોનું જરૂરિયાત મુજબ સલામત સ્થળે સ્થળાંતર કરાશે.વીજળી, પાણી, દવાઓ સહિતની આવશ્યક જરૂરિયાતોને અસર પહોંચે તો તત્કાલ પુન:વ્યવસ્થાપન કરવા તાકીદ. હોર્ડિંગ્સ તાત્કાલિક હટાવી લેવા સૂચના આપવામાં આવી છે.

5 / 5
તેની સાથે સાથે એરફોર્સ-નેવી-આર્મી-કોસ્ટગાર્ડ સહિતની સેન્ટ્રલ એજન્સી સાથે સંકલન કેળવી જરૂર જણાય ત્યારે મદદ માટે તૈયાર રખાઈ છે અને લોકોને ઓછામાં ઓછી અગવડ-દુવિધા પડે તે રીતે આપત્તિ વ્યવસ્થાપનનું આગોતરું આયોજન કરવા સૂચના આપવામાં આવી છે.

તેની સાથે સાથે એરફોર્સ-નેવી-આર્મી-કોસ્ટગાર્ડ સહિતની સેન્ટ્રલ એજન્સી સાથે સંકલન કેળવી જરૂર જણાય ત્યારે મદદ માટે તૈયાર રખાઈ છે અને લોકોને ઓછામાં ઓછી અગવડ-દુવિધા પડે તે રીતે આપત્તિ વ્યવસ્થાપનનું આગોતરું આયોજન કરવા સૂચના આપવામાં આવી છે.