Rajiv Kapoor Birthday : જે ફિલ્મથી રાજીવ કપૂર લાઈમલાઈટમાં આવ્યા હતા, તે ફિલ્મ બની હતી પિતા રાજ કપૂર સાથે અણબનાવનું કારણ

કહેવાય છે કે રાજીવ કપૂર (Rajiv Kapoor Birthday) પોતાના પિતાથી એટલા ગુસ્સામાં હતા કે, તેમના મૃત્યુ બાદ તેઓ અંતિમ સંસ્કારમાં પણ હાજર નહોતા રહ્યા. તે ત્રણ દિવસ સુધી દારૂના નશામાં હતો.

| Edited By: | Updated on: Aug 25, 2022 | 9:25 AM
4 / 5
'રામ તેરી ગંગા મૈલી' પછી રાજીવ કપૂર 'લવર બોય', 'અંગારે', 'જલજલા', 'શુક્રિયા', 'હમ તો ચલે પરદેસ' જેવી ફિલ્મોમાં જોવા મળ્યા, પરંતુ તેમની ફિલ્મો ચાલી નહીં. આ ફિલ્મો આર.કે. બેનરની નહોતી.

'રામ તેરી ગંગા મૈલી' પછી રાજીવ કપૂર 'લવર બોય', 'અંગારે', 'જલજલા', 'શુક્રિયા', 'હમ તો ચલે પરદેસ' જેવી ફિલ્મોમાં જોવા મળ્યા, પરંતુ તેમની ફિલ્મો ચાલી નહીં. આ ફિલ્મો આર.કે. બેનરની નહોતી.

5 / 5
રાજીવ ખૂબ જ ખુશ વ્યક્તિ હતો. તેમની ફિલ્મી કારકિર્દી તેમના ભાઈઓ અને પિતાની જેમ સફળ રહી ન હતી, પરંતુ તેમ છતાં, કોઈને કોઈ કારણસર તેઓ મીડિયામાં ચર્ચાનો વિષય બનતા હતા.

રાજીવ ખૂબ જ ખુશ વ્યક્તિ હતો. તેમની ફિલ્મી કારકિર્દી તેમના ભાઈઓ અને પિતાની જેમ સફળ રહી ન હતી, પરંતુ તેમ છતાં, કોઈને કોઈ કારણસર તેઓ મીડિયામાં ચર્ચાનો વિષય બનતા હતા.