કેમ પરિણીતી ચોપરાના લગ્નમાં નહીં આવે પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસ? જાણો કારણ

Parineeti Raghav Wedding: પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને રાઘવ ચઢ્ઢા (Raghav Chadha) 24 સપ્ટેમ્બર 2023 ના રોજ ઉદયપુરમાં લગ્ન કરશે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. આ કપલનો પરિવાર હાલમાં પ્રી-વેડિંગ ફંક્શન માટે દિલ્હીમાં છે, જેમાં પ્રાર્થના અને કીર્તનનો સમાવેશ થયો હતો. ગઈકાલે પરિણીતી અને રાઘવના લગ્નના ફંક્શનની શરૂઆત અરદાસ સાથે થઈ હતી.

| Edited By: | Updated on: Sep 18, 2023 | 8:46 PM
4 / 5
બેન્ડ 21 સપ્ટેમ્બરે ફિલાડેલ્ફિયા, 22ના રોજ બાલ્ટિમોરા અને 23ના રોજ વોશિંગ્ટન ડીસીમાં પરફોર્મ કરશે. (Image: Social Media)

બેન્ડ 21 સપ્ટેમ્બરે ફિલાડેલ્ફિયા, 22ના રોજ બાલ્ટિમોરા અને 23ના રોજ વોશિંગ્ટન ડીસીમાં પરફોર્મ કરશે. (Image: Social Media)

5 / 5
24મી એ કોઈ કોન્સર્ટ નથી પરંતુ તે પરિણીતી ચોપરાના લગ્નમાં હાજરી આપશે નહીં એવી અટકળો છે. બેન્ડ બીજા દિવસે 25મીએ પિટ્સબર્ગમાં અને 26મીએ લેક્સિંગ્ટનમાં પરફોર્મ કરશે. (Image: Social Media)

24મી એ કોઈ કોન્સર્ટ નથી પરંતુ તે પરિણીતી ચોપરાના લગ્નમાં હાજરી આપશે નહીં એવી અટકળો છે. બેન્ડ બીજા દિવસે 25મીએ પિટ્સબર્ગમાં અને 26મીએ લેક્સિંગ્ટનમાં પરફોર્મ કરશે. (Image: Social Media)