The Vaccine War: ડોક્ટર બલરામ ભાર્ગવે વેક્સીન વોર માટે લીધી માત્ર આટલી ફી, પલ્લવી જોશીનો મોટો ખુલાસો

વિવેક રંજન અગ્નિહોત્રીના (Vivek Agnihotri) ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ'એ દેશને હચમચાવી નાખ્યો હતો. હવે ફિલ્મમેકર વધુ એક અનોખા મુદ્દા બનેલી ફિલ્મ 'ધ વેક્સીન વોર', જેના ટ્રેલરે ફેન્સને ખૂબ જ એક્સાઈટેડ કરી દીધા છે. આ ફિલ્મ એક વાસ્તવિક મુદ્દા પર આધારિત છે, જે બાયો-સાયન્સની દુનિયામાં બોલિવુડની પહેલી શરુઆતછે. હાલમાં પલ્લવી જોશીએ ખુલાસો કર્યો છે કે આઈસીએમઆરના ભૂતપૂર્વ ડીજી ડો. બલરામ ભાર્ગવે આ ફિલ્મ માટે તેમની પાસેથી કેટલી ફી લીધી છે.

| Edited By: | Updated on: Sep 15, 2023 | 7:37 PM
4 / 5
પલ્લવીએ વધુમાં કહ્યું, 'અમે તેમના પુસ્તકને ફિલ્મમાં કન્વર્ટ કરવા માટે ડો. બલરામનો સંપર્ક કર્યો હતો. પલ્લવીએ ખુલાસો કર્યો કે ડો.બલરામે આ ફિલ્મ માટે માત્ર એક રૂપિયો લીધો છે. પલ્લવીએ વધુમાં કહ્યું કે, 'ડો. ભાર્ગવે અમને કહ્યું કે રસી જનહિતમાં બનાવવામાં આવી છે, તો હું તેનો નફો કેવી રીતે લઈ શકું.' (Image: Social Media)

પલ્લવીએ વધુમાં કહ્યું, 'અમે તેમના પુસ્તકને ફિલ્મમાં કન્વર્ટ કરવા માટે ડો. બલરામનો સંપર્ક કર્યો હતો. પલ્લવીએ ખુલાસો કર્યો કે ડો.બલરામે આ ફિલ્મ માટે માત્ર એક રૂપિયો લીધો છે. પલ્લવીએ વધુમાં કહ્યું કે, 'ડો. ભાર્ગવે અમને કહ્યું કે રસી જનહિતમાં બનાવવામાં આવી છે, તો હું તેનો નફો કેવી રીતે લઈ શકું.' (Image: Social Media)

5 / 5
તમને જણાવી દઈએ કે ‘ધ વેક્સીન વોર’ 28 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું ડાયરેક્શન વિવેક અગ્નિહોત્રી કરી રહ્યા છે અને પ્રોડક્શન વિવેક અગ્નિહોત્રી અને પલ્લવી જોશીના પ્રોડક્શન હાઉસ ‘આઈ એમ બુદ્ધ’ના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ હિન્દી અને બીજી ઘણી ભાષાઓમાં પણ રિલીઝ થશે. (Image: Social Media)

તમને જણાવી દઈએ કે ‘ધ વેક્સીન વોર’ 28 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું ડાયરેક્શન વિવેક અગ્નિહોત્રી કરી રહ્યા છે અને પ્રોડક્શન વિવેક અગ્નિહોત્રી અને પલ્લવી જોશીના પ્રોડક્શન હાઉસ ‘આઈ એમ બુદ્ધ’ના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ હિન્દી અને બીજી ઘણી ભાષાઓમાં પણ રિલીઝ થશે. (Image: Social Media)