The Vaccine War: ડોક્ટર બલરામ ભાર્ગવે વેક્સીન વોર માટે લીધી માત્ર આટલી ફી, પલ્લવી જોશીનો મોટો ખુલાસો

|

Sep 15, 2023 | 7:37 PM

વિવેક રંજન અગ્નિહોત્રીના (Vivek Agnihotri) ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ'એ દેશને હચમચાવી નાખ્યો હતો. હવે ફિલ્મમેકર વધુ એક અનોખા મુદ્દા બનેલી ફિલ્મ 'ધ વેક્સીન વોર', જેના ટ્રેલરે ફેન્સને ખૂબ જ એક્સાઈટેડ કરી દીધા છે. આ ફિલ્મ એક વાસ્તવિક મુદ્દા પર આધારિત છે, જે બાયો-સાયન્સની દુનિયામાં બોલિવુડની પહેલી શરુઆતછે. હાલમાં પલ્લવી જોશીએ ખુલાસો કર્યો છે કે આઈસીએમઆરના ભૂતપૂર્વ ડીજી ડો. બલરામ ભાર્ગવે આ ફિલ્મ માટે તેમની પાસેથી કેટલી ફી લીધી છે.

1 / 5
વિવેક અગ્નિહોત્રીએ તેમની ફિલ્મ 'ધ વેક્સીન વોર'ની જાહેરાત કરી છે, ત્યારથી દર્શકોની આ ફિલ્મને લઈને એક્સાઈટેડ છે. આ ફિલ્મ વૈજ્ઞાનિકો અને 130 કરોડ દેશવાસીઓની જીત વિશે છે. જેમણે કોવિડ-19ની લડાઈ લડી હતી. (Image: Social Media)

વિવેક અગ્નિહોત્રીએ તેમની ફિલ્મ 'ધ વેક્સીન વોર'ની જાહેરાત કરી છે, ત્યારથી દર્શકોની આ ફિલ્મને લઈને એક્સાઈટેડ છે. આ ફિલ્મ વૈજ્ઞાનિકો અને 130 કરોડ દેશવાસીઓની જીત વિશે છે. જેમણે કોવિડ-19ની લડાઈ લડી હતી. (Image: Social Media)

2 / 5
હવે પલ્લવીએ ખુલાસો કર્યો છે કે ડો. બલરામ ભાર્ગવે તેને ફિલ્મ બનાવવામાં ઘણી મદદ કરી છે અને તેના બદલામાં તેમને જે ફી લીધી છે તે કોઈ માનશે નહીં. આ ફિલ્મમાં નાના એક વૈજ્ઞાનિકની ભૂમિકામાં જોવા મળશે જે રસી બનાવે છે. ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં નાના પાટેકર અને ડોક્ટર બલરામ ભાર્ગવે એકસાથે જોવા મળ્યા હતા. (Image: Social Media)

હવે પલ્લવીએ ખુલાસો કર્યો છે કે ડો. બલરામ ભાર્ગવે તેને ફિલ્મ બનાવવામાં ઘણી મદદ કરી છે અને તેના બદલામાં તેમને જે ફી લીધી છે તે કોઈ માનશે નહીં. આ ફિલ્મમાં નાના એક વૈજ્ઞાનિકની ભૂમિકામાં જોવા મળશે જે રસી બનાવે છે. ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં નાના પાટેકર અને ડોક્ટર બલરામ ભાર્ગવે એકસાથે જોવા મળ્યા હતા. (Image: Social Media)

3 / 5
તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં પલ્લવીએ કહ્યું હતું કે, 'ધ વેક્સીન વોર' ડો. બલરામ ભાર્ગવના પુસ્તક 'ગોઈંગ વાયરલઃ ધ મેકિંગ ઓફ કોવેક્સિન' પર આધારિત છે. બીજી લહેર પછી અમને ડો. બલરામ ભારદ્વાજના પુસ્તક વિશે ખબર પડી અને તેમાં તેમની સમગ્ર વિકાસ યાત્રાનું વર્ણન છે." જ્યારે વિવેકે તે વાંચ્યું, ત્યારે તે મારી પાસે આવ્યો અને કહ્યું કે તે આશ્ચર્યજનક છે કે કોઈને ખબર નથી કે આ વૈજ્ઞાનિકોએ શું કર્યું છે? (Image: Social Media)

તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં પલ્લવીએ કહ્યું હતું કે, 'ધ વેક્સીન વોર' ડો. બલરામ ભાર્ગવના પુસ્તક 'ગોઈંગ વાયરલઃ ધ મેકિંગ ઓફ કોવેક્સિન' પર આધારિત છે. બીજી લહેર પછી અમને ડો. બલરામ ભારદ્વાજના પુસ્તક વિશે ખબર પડી અને તેમાં તેમની સમગ્ર વિકાસ યાત્રાનું વર્ણન છે." જ્યારે વિવેકે તે વાંચ્યું, ત્યારે તે મારી પાસે આવ્યો અને કહ્યું કે તે આશ્ચર્યજનક છે કે કોઈને ખબર નથી કે આ વૈજ્ઞાનિકોએ શું કર્યું છે? (Image: Social Media)

4 / 5
પલ્લવીએ વધુમાં કહ્યું, 'અમે તેમના પુસ્તકને ફિલ્મમાં કન્વર્ટ કરવા માટે ડો. બલરામનો સંપર્ક કર્યો હતો. પલ્લવીએ ખુલાસો કર્યો કે ડો.બલરામે આ ફિલ્મ માટે માત્ર એક રૂપિયો લીધો છે. પલ્લવીએ વધુમાં કહ્યું કે, 'ડો. ભાર્ગવે અમને કહ્યું કે રસી જનહિતમાં બનાવવામાં આવી છે, તો હું તેનો નફો કેવી રીતે લઈ શકું.' (Image: Social Media)

પલ્લવીએ વધુમાં કહ્યું, 'અમે તેમના પુસ્તકને ફિલ્મમાં કન્વર્ટ કરવા માટે ડો. બલરામનો સંપર્ક કર્યો હતો. પલ્લવીએ ખુલાસો કર્યો કે ડો.બલરામે આ ફિલ્મ માટે માત્ર એક રૂપિયો લીધો છે. પલ્લવીએ વધુમાં કહ્યું કે, 'ડો. ભાર્ગવે અમને કહ્યું કે રસી જનહિતમાં બનાવવામાં આવી છે, તો હું તેનો નફો કેવી રીતે લઈ શકું.' (Image: Social Media)

5 / 5
તમને જણાવી દઈએ કે ‘ધ વેક્સીન વોર’ 28 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું ડાયરેક્શન વિવેક અગ્નિહોત્રી કરી રહ્યા છે અને પ્રોડક્શન વિવેક અગ્નિહોત્રી અને પલ્લવી જોશીના પ્રોડક્શન હાઉસ ‘આઈ એમ બુદ્ધ’ના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ હિન્દી અને બીજી ઘણી ભાષાઓમાં પણ રિલીઝ થશે. (Image: Social Media)

તમને જણાવી દઈએ કે ‘ધ વેક્સીન વોર’ 28 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું ડાયરેક્શન વિવેક અગ્નિહોત્રી કરી રહ્યા છે અને પ્રોડક્શન વિવેક અગ્નિહોત્રી અને પલ્લવી જોશીના પ્રોડક્શન હાઉસ ‘આઈ એમ બુદ્ધ’ના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ હિન્દી અને બીજી ઘણી ભાષાઓમાં પણ રિલીઝ થશે. (Image: Social Media)

Next Photo Gallery