
પલ્લવીએ વધુમાં કહ્યું, 'અમે તેમના પુસ્તકને ફિલ્મમાં કન્વર્ટ કરવા માટે ડો. બલરામનો સંપર્ક કર્યો હતો. પલ્લવીએ ખુલાસો કર્યો કે ડો.બલરામે આ ફિલ્મ માટે માત્ર એક રૂપિયો લીધો છે. પલ્લવીએ વધુમાં કહ્યું કે, 'ડો. ભાર્ગવે અમને કહ્યું કે રસી જનહિતમાં બનાવવામાં આવી છે, તો હું તેનો નફો કેવી રીતે લઈ શકું.' (Image: Social Media)

તમને જણાવી દઈએ કે ‘ધ વેક્સીન વોર’ 28 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું ડાયરેક્શન વિવેક અગ્નિહોત્રી કરી રહ્યા છે અને પ્રોડક્શન વિવેક અગ્નિહોત્રી અને પલ્લવી જોશીના પ્રોડક્શન હાઉસ ‘આઈ એમ બુદ્ધ’ના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ હિન્દી અને બીજી ઘણી ભાષાઓમાં પણ રિલીઝ થશે. (Image: Social Media)