દીકરી આરાધ્યા સાથે મંદિરે પહોંચી ઐશ્વર્યા રાય, અભિનેત્રીએ કર્યા સિદ્ધિવિનાયકના દર્શન
બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને (Aishwarya Rai Bachchan) 1 નવેમ્બરના રોજ તેનો 49મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ અવસર પર અભિનેત્રી તેની પુત્રી સાથે બાપ્પાના દર્શન કરવા આવી હતી.