દીકરી આરાધ્યા સાથે મંદિરે પહોંચી ઐશ્વર્યા રાય, અભિનેત્રીએ કર્યા સિદ્ધિવિનાયકના દર્શન

|

Nov 02, 2022 | 11:34 AM

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને (Aishwarya Rai Bachchan) 1 નવેમ્બરના રોજ તેનો 49મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ અવસર પર અભિનેત્રી તેની પુત્રી સાથે બાપ્પાના દર્શન કરવા આવી હતી.

1 / 5
 બોલિવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન પોતાની સુંદરતાથી સૌ લોકોનું ધ્યાન ખેંચે છે 1 નવેમ્બરના રોજ અભિનેત્રીએ જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.

બોલિવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન પોતાની સુંદરતાથી સૌ લોકોનું ધ્યાન ખેંચે છે 1 નવેમ્બરના રોજ અભિનેત્રીએ જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.

2 / 5
પોતાના જન્મદિવસ પર અભિનેત્રીએ પોતાની પુત્રી આરાધ્યાની સાથે મુંબઈ સિદ્ધિવિનાયક મંદિર પહોંચી, જ્યાં એશ્વર્યા અને આરાધ્યાએ ભગવાનના દર્શન કર્યા હતા.

પોતાના જન્મદિવસ પર અભિનેત્રીએ પોતાની પુત્રી આરાધ્યાની સાથે મુંબઈ સિદ્ધિવિનાયક મંદિર પહોંચી, જ્યાં એશ્વર્યા અને આરાધ્યાએ ભગવાનના દર્શન કર્યા હતા.

3 / 5
મંદિરની અંદર કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, અભિનેત્રી પંડિતના આશીર્વાદ લેતી જોવા મળી રહી છે.

મંદિરની અંદર કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, અભિનેત્રી પંડિતના આશીર્વાદ લેતી જોવા મળી રહી છે.

4 / 5
પોતાના જન્મદિવસ પર એશ્વર્યા રાયે પોતાની પુત્રી સાથે બાપ્પાના દર્શન કરવા પહોંચી, અભિનેત્રી ભગવાનમાં ખુબ આસ્થા રાખે છે તે અવાર નવાર મંદિરે જતી હોય છે.

પોતાના જન્મદિવસ પર એશ્વર્યા રાયે પોતાની પુત્રી સાથે બાપ્પાના દર્શન કરવા પહોંચી, અભિનેત્રી ભગવાનમાં ખુબ આસ્થા રાખે છે તે અવાર નવાર મંદિરે જતી હોય છે.

5 / 5
મુંબઈની સિદ્ધિવિનાયકનું આ મંદિર ખુબ મશહુર છે. એશ્વર્યા રાય પહેલા પણ બચ્ચન પરિવારની સાથે આ મંદિરમાં આવી હતી. અભિનેત્રીનો આ ફોટો ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

મુંબઈની સિદ્ધિવિનાયકનું આ મંદિર ખુબ મશહુર છે. એશ્વર્યા રાય પહેલા પણ બચ્ચન પરિવારની સાથે આ મંદિરમાં આવી હતી. અભિનેત્રીનો આ ફોટો ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

Published On - 11:33 am, Wed, 2 November 22

Next Photo Gallery