રાજ્યમાં બે હજારથી વધુ રસીકરણ કેન્દ્રો પરથી 2500થી વધુ વેક્સિનેટર્સ વેક્સિનેશન કામગીરી હાથ ધરશે. આ રસીકરણ માટે હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર, PHC, CHC અને શાળાઓમાં પણ અલાયદું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યપ્રધાને ભૂપેન્દ્ર પટેલે આ વેક્સિનેશન કામગીરીમાં સેવા આપી રહેલા આરોગ્ય કર્મીઓની સાથે પણ વાતચીત કરી હતી. તેમણે ડોઝ અંગેની વિગતો મેળવી હતી અને આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી.
5 / 5
આ રસીકરણ માટે હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર, PHC, CHC અને શાળાઓમાં પણ અલાયદું આયોજન કરવામાં આવ્યું છે.