
તેનો હેતુ ચંદ્ર પર મુસાફરી કરવાનો અને તે જગ્યાએ વૈજ્ઞાનિક પ્રયોગો કરવાનો છે. ચંદ્રયાન-3ને 14 જુલાઈએ લોન્ચ વ્હીકલ માર્ક-III (LVM3) રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. તેની કુલ કિંમત 600 કરોડ રૂપિયા છે. (Image: X(Twitter))

ભારતના ચંદ્રયાન-3ની સૌથી મહત્વની વાત એ છે કે તે દક્ષિણ ધ્રુવ (સાઉથ પોલ) પર ઉતર્યું, જે અત્યાર સુધી કોઈ દેશ કરી શક્યું નથી. ઈસરોના આ પરાક્રમ પર પીએમ મોદીએ કહ્યું, અમે પૃથ્વી પર સંકલ્પ કર્યો અને ચંદ્ર પર તેને સાકાર કર્યો… ભારત હવે ચંદ્ર પર છે. (Image: X(Twitter))
Published On - 6:33 pm, Wed, 23 August 23