પૃથ્વીની ચોથી ભ્રમણ કક્ષામાં Chandrayaan 3એ સફળતાપૂર્વક કર્યો પ્રવેશ, જાણો ક્યારે પહોંચશે ચંદ્રની કક્ષામાં

Chandrayaan-3 Latest Update : 14 જુલાઈ, 2023ના દિવસે ઈસરોએ ચંદ્રયાન 3 સફળતાપૂર્વક લોન્ચ કર્યુ હતુ. હાલમાં આ ચંદ્રયાન 3એ 3 કક્ષઓ ફરીને ચોથી કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો છે. અવકાશમાંથી તેના કેટલાક ફોટોસ પણ સામે આવ્યા છે.

| Edited By: | Updated on: Jul 21, 2023 | 8:16 AM
4 / 5
પૃથ્વીની કક્ષામાં ચંદ્રયાન 3 લગભગ 21 દિવસ ચક્કર લગાવશે. ત્યાર બાદ તે પૃથ્વી-ચંદ્ર વચ્ચેના ટ્રાન્ઝિશન પથ પર જશે. બેંગ્લોરના કંટ્રોલ રુમથી ટ્રાન્સ લૂનર ઈન્જેક્શનની પ્રક્રિયા થશે. 5 ઓગસ્ટના દિવસે ચંદ્રયાન 3 ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે. લગભગ 18 દિવસ ચંદ્રની કક્ષામાં ભ્રમણ કર્યા બાદ ચંદ્રયાન 3, 19માં દિવસે લેન્ડિગ કરશે.

પૃથ્વીની કક્ષામાં ચંદ્રયાન 3 લગભગ 21 દિવસ ચક્કર લગાવશે. ત્યાર બાદ તે પૃથ્વી-ચંદ્ર વચ્ચેના ટ્રાન્ઝિશન પથ પર જશે. બેંગ્લોરના કંટ્રોલ રુમથી ટ્રાન્સ લૂનર ઈન્જેક્શનની પ્રક્રિયા થશે. 5 ઓગસ્ટના દિવસે ચંદ્રયાન 3 ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે. લગભગ 18 દિવસ ચંદ્રની કક્ષામાં ભ્રમણ કર્યા બાદ ચંદ્રયાન 3, 19માં દિવસે લેન્ડિગ કરશે.

5 / 5
ઇટાલીના મેન્સિયાનોમાં વર્ચ્યુઅલ ટેલિસ્કોપ પ્રોજેક્ટે ચંદ્રયાન 3ની કેટલીક તસવીરો લીધી હતી.જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઇટાલીના મેન્સિયાનોમાં વર્ચ્યુઅલ ટેલિસ્કોપ પ્રોજેક્ટે ચંદ્રયાન 3ની કેટલીક તસવીરો લીધી હતી.જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Published On - 7:19 am, Fri, 21 July 23