Chanakya Niti: આચાર્યની આ 4 વાતને ધ્યાનમાં રાખીને પસંદ કરો નવા વર્ષનો સંકલ્પ, તમે જીવનમાં ક્યારેય હારશો નહીં

મહેનત વગર કોઈને સફળતા મળતી નથી. તેથી મહેનતથી ક્યારેય ડરશો નહીં. તમે જીવનમાં જે પણ પ્રાપ્ત કરવા માંગો છો, તેના માટે એટલી મહેનત કરો કે તે વસ્તુ તમારી પાસે આવવા માટે મજબૂર થઈ જાય

| Edited By: | Updated on: Dec 11, 2021 | 8:20 AM
4 / 4
પરિશ્રમથી ગભરાશો નહીંઃ મહેનત વગર કોઈને સફળતા મળતી નથી. તેથી મહેનતથી ક્યારેય ડરશો નહીં. તમે જીવનમાં જે પણ પ્રાપ્ત કરવા માંગો છો, તેના માટે એટલી મહેનત કરો કે તે વસ્તુ તમારી પાસે આવવા માટે મજબૂર થઈ જશે. સખત પરિશ્રમ કર્યા પછી જ્યારે લક્ષ્ય પ્રાપ્ત થાય છે ત્યારે તેનો આનંદ કંઈક અનેરો હોય છે.

પરિશ્રમથી ગભરાશો નહીંઃ મહેનત વગર કોઈને સફળતા મળતી નથી. તેથી મહેનતથી ક્યારેય ડરશો નહીં. તમે જીવનમાં જે પણ પ્રાપ્ત કરવા માંગો છો, તેના માટે એટલી મહેનત કરો કે તે વસ્તુ તમારી પાસે આવવા માટે મજબૂર થઈ જશે. સખત પરિશ્રમ કર્યા પછી જ્યારે લક્ષ્ય પ્રાપ્ત થાય છે ત્યારે તેનો આનંદ કંઈક અનેરો હોય છે.