Gujarati NewsPhoto galleryChanakya Niti: Choose keeping in mind these 4 things of Acharya New Year's resolution, you will never lose in life
Chanakya Niti: આચાર્યની આ 4 વાતને ધ્યાનમાં રાખીને પસંદ કરો નવા વર્ષનો સંકલ્પ, તમે જીવનમાં ક્યારેય હારશો નહીં
મહેનત વગર કોઈને સફળતા મળતી નથી. તેથી મહેનતથી ક્યારેય ડરશો નહીં. તમે જીવનમાં જે પણ પ્રાપ્ત કરવા માંગો છો, તેના માટે એટલી મહેનત કરો કે તે વસ્તુ તમારી પાસે આવવા માટે મજબૂર થઈ જાય
પરિશ્રમથી ગભરાશો નહીંઃ મહેનત વગર કોઈને સફળતા મળતી નથી. તેથી મહેનતથી ક્યારેય ડરશો નહીં. તમે જીવનમાં જે પણ પ્રાપ્ત કરવા માંગો છો, તેના માટે એટલી મહેનત કરો કે તે વસ્તુ તમારી પાસે આવવા માટે મજબૂર થઈ જશે. સખત પરિશ્રમ કર્યા પછી જ્યારે લક્ષ્ય પ્રાપ્ત થાય છે ત્યારે તેનો આનંદ કંઈક અનેરો હોય છે.