ઉનાળામાં તમારા ઘરનો પંખો ધીમો ફરે છે? આ 5 વસ્તુ તપાસી તેને જાતે ઠીક કરી શકશો

ઉનાળામાં જો પંખો ધીમો થઈ જાય તો લોકોની મુશ્કેલી વધી જાય છે. મહત્વનું છે કે ભારતમાં, લોકો લગભગ તમામ સિઝનમાં તેમના ઘરોમાં સીલિંગ ફેન ચલાવે છે. કોઈ પણ પંખો લાંબા સમય સુધી ચાલ્યા પછી ધીમે ધીમે ચાલવા લાગે છે અને સારી હવા મળતી નથી.

| Updated on: Apr 06, 2024 | 6:51 PM
4 / 6
ઘણી વખત પંખો વર્ષો સુધી ચાલ્યા પછી અવાજ કરવા લાગે છે. પંખાના એક કે બે બ્લેડ અથવા ત્રણેય બ્લેડને નુકશાન થવાને કારણે આવું થાય છે. જ્યારે બ્લેડને નુકસાન થાય છે, ત્યારે ફેન તેમનું સંતુલન ગુમાવે છે. આવી સ્થિતિમાં, જો તમને પંખાના કોઈપણ બ્લેડમાં વાંકો ભાગ દેખાય, તો તેને તરત જ બદલી નાખો.

ઘણી વખત પંખો વર્ષો સુધી ચાલ્યા પછી અવાજ કરવા લાગે છે. પંખાના એક કે બે બ્લેડ અથવા ત્રણેય બ્લેડને નુકશાન થવાને કારણે આવું થાય છે. જ્યારે બ્લેડને નુકસાન થાય છે, ત્યારે ફેન તેમનું સંતુલન ગુમાવે છે. આવી સ્થિતિમાં, જો તમને પંખાના કોઈપણ બ્લેડમાં વાંકો ભાગ દેખાય, તો તેને તરત જ બદલી નાખો.

5 / 6
પંખાની સ્પીડ ધીમી થવાનું એક કારણ એ છે કે ક્યારેક ચાલતી વખતે પંખાના સ્ક્રૂ ઢીલા પડી જાય છે. આ ઘણીવાર ત્યારે થાય છે જ્યારે એક્સપર્ટ લોકો દ્વારા આ પંખો ઇન્સ્ટોલ કરવામાં આવતો નથી. જો પંખામાંથી કોઈ અજીબોગરીબ અવાજ આવતો હોય તો એકવાર સ્ક્રૂને ચોક્કસથી ચેક કરો. સલામતીના દૃષ્ટિકોણથી પણ આ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

પંખાની સ્પીડ ધીમી થવાનું એક કારણ એ છે કે ક્યારેક ચાલતી વખતે પંખાના સ્ક્રૂ ઢીલા પડી જાય છે. આ ઘણીવાર ત્યારે થાય છે જ્યારે એક્સપર્ટ લોકો દ્વારા આ પંખો ઇન્સ્ટોલ કરવામાં આવતો નથી. જો પંખામાંથી કોઈ અજીબોગરીબ અવાજ આવતો હોય તો એકવાર સ્ક્રૂને ચોક્કસથી ચેક કરો. સલામતીના દૃષ્ટિકોણથી પણ આ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

6 / 6
પંખો લગાવ્યા બાદ સમય જતાં, સીલિંગ ફેન્સ માટે બોલ બેરીંગ્સની અંદર ધૂળ, ગંદકી અને કાટ જમાં થાય એ વાત સામાન્ય છે. આ કારણે પંખાની સ્પીડ ઘણી વખત ઓછી થઈ જાય છે. જો તમને એવું લાગે તો બેરિંગ્સને બરાબર સાફ કારવા જોઈએ. (All Photos - Canva)

પંખો લગાવ્યા બાદ સમય જતાં, સીલિંગ ફેન્સ માટે બોલ બેરીંગ્સની અંદર ધૂળ, ગંદકી અને કાટ જમાં થાય એ વાત સામાન્ય છે. આ કારણે પંખાની સ્પીડ ઘણી વખત ઓછી થઈ જાય છે. જો તમને એવું લાગે તો બેરિંગ્સને બરાબર સાફ કારવા જોઈએ. (All Photos - Canva)

Published On - 6:42 pm, Sat, 6 April 24