
તો અમે તમને જણાવી દઈએ કે સરકાર કે કોઈ બેંક દ્વારા આવી કોઈ યોજના લાવવામાં આવી નથી. જેમાં માત્ર આધાર કાર્ડ આધાર પર લોન આપી શકાય. પરંતુ આધાર કાર્ડ દ્વારા પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના હેઠળ લોન મેળવી શકાય છે.

પરંતુ આધાર કાર્ડ દ્વારા પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના હેઠળ લોન મેળવી શકાય છે. જે માત્ર સ્ટ્રીટ વેન્ડર્સને જ લાગુ પડે છે સામાન્ય માણસને નહીં. જો કોઈ સામાન્ય વ્યક્તિ લોન લેવા માંગે છે, તો તે તેની બેંકમાંથી વ્યક્તિગત લોન માટે અરજી કરી શકે છે. જેના માટે તેણે તમામ જરૂરી દસ્તાવેજો આપવા પડશે.