
આ ચાની ખાસિયત એ છે કે તે ઘણી ફ્લેવર અને અનેક રીતે બનાવવામાં આવે છે. તમે તેને બનાવવા માટે ફળો, શરબત, જેલી અને ડ્રાય ફ્રૂટ્સનો પણ ઉપયોગ કરી શકો છો. ટેસ્ટી હોવા ઉપરાંત આ પીણું સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

જો કે તેનું વધુ પડતું સેવન સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે. કારણ કે તેમાં ખાંડની માત્રા વધુ હોય છે. તેનાથી તમારું વજન વધી શકે છે. બીજી બાજુ, જો તમને કંદમુળ શાકભાજીથી એલર્જી હોય, તો આ પીણું ટાળવું જોઈએ. તે કસાવાથી ભરેલી હોય છે.