Broccoli Benefits and Side Effect: બ્રોકોલી ખાવાથી થાય છે 6 ફાયદા, તો સાથે થાય છે 3 નુકસાન પણ, જાણો

બ્રોકોલી એક પ્રકારની શાકભાજી છે, જે ફૂલકોબી જેવું જ દેખાય છે. પરંતુ તેનો સ્વાદ કોબીજ કરતા સાવ અલગ છે. બ્રોકોલીનું શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ઉપરાંત બ્રોકોલીનું સેવન સ્વાસ્થ્ય માટે પણ ઘણા ફાયદાકારક છે. બ્રોકોલીમાં પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, ઝિંક, સેલેનિયમ, વિટામિન એ, વિટામિન સી અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. જે સ્વાસ્થ્યને અગણિત લાભ આપે છે.

| Edited By: | Updated on: Nov 02, 2023 | 8:00 AM
4 / 10
બ્રોકોલીનું સેવન આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે બ્રોકોલીમાં લ્યુટીન જોવા મળે છે, જે આંખ સંબંધિત રોગોનું જોખમ ઘટાડે છે અને આંખોની રોશની સુધારવામાં મદદરૂપ સાબિત થાય છે.

બ્રોકોલીનું સેવન આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે બ્રોકોલીમાં લ્યુટીન જોવા મળે છે, જે આંખ સંબંધિત રોગોનું જોખમ ઘટાડે છે અને આંખોની રોશની સુધારવામાં મદદરૂપ સાબિત થાય છે.

5 / 10
બ્રોકોલીનું સેવન પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે બ્રોકોલીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જે પાચનક્રિયાને મજબૂત બનાવે છે અને પેટ સંબંધિત બીમારીઓ જેવી કે કબજિયાતને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

બ્રોકોલીનું સેવન પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે બ્રોકોલીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જે પાચનક્રિયાને મજબૂત બનાવે છે અને પેટ સંબંધિત બીમારીઓ જેવી કે કબજિયાતને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

6 / 10
ડાયાબિટીસના દર્દીઓ માટે બ્રોકોલીનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે બ્રોકોલીમાં એવા ઘણા તત્વો હોય છે, જે શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે બ્રોકોલીનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે બ્રોકોલીમાં એવા ઘણા તત્વો હોય છે, જે શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

7 / 10
બ્રોકોલીમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, તેથી જો તમે બ્રોકોલીનું વધુ માત્રામાં સેવન કરો છો તો તેનાથી કબજિયાત, એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે.

બ્રોકોલીમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, તેથી જો તમે બ્રોકોલીનું વધુ માત્રામાં સેવન કરો છો તો તેનાથી કબજિયાત, એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે.

8 / 10
ઘણા લોકોને બ્રોકોલીથી એલર્જી હોય છે, તેથી તેનું સેવન કરવાથી સ્કીનની સમસ્યાઓ થઈ શકે છે.

ઘણા લોકોને બ્રોકોલીથી એલર્જી હોય છે, તેથી તેનું સેવન કરવાથી સ્કીનની સમસ્યાઓ થઈ શકે છે.

9 / 10
લો બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ બ્રોકોલીનું સેવન ન કરવું જોઈએ. કારણ કે તેના સેવનથી બ્લડ પ્રેશર વધુ ઘટી શકે છે.

લો બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ બ્રોકોલીનું સેવન ન કરવું જોઈએ. કારણ કે તેના સેવનથી બ્લડ પ્રેશર વધુ ઘટી શકે છે.

10 / 10
જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો