
પ્રતિમાની ફરતે 39 દેરી બનાવવામાં આવી છે આ પ્રતિમાના વિવિધ ભાગ 1000 કિલોમીટર દૂરથી લાવવામાં આવ્યા છે.

હનુમાનજી સમક્ષ બનાવવામાં આવેલા ગાર્ડનમાં 60,000 કિલો ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરીને લીલું ઘાસ ઉગાડવામાં આવ્યું છે

હનુમાનજીને જે બેઝ ઉપર સ્થાપિત કરવામાં આવ્યા છે તે 754 ફૂટ લાંબી બેઝની પરિક્રમા છે આ બેઝ માટેના પથ્થરો મકરાણાથી મગાવાયા હતા.

સંકટમોચનની આ પ્રતિમાના દર્શન કરવા માટે આજે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા

11 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ પ્રોજેકટ 1,45,888.49 સ્ક્વેર મીટર વિસ્તારમાં તૈયાર કરાયો છે. 200થી 300 કારીગરોએ રોજના આઠ કલાક કામ કરીને વિરાટ હનુમાનજીની મૂર્તિને ઓપ આપ્યો છે.
Published On - 11:59 pm, Wed, 5 April 23