
પ્રયાગરાજમાં અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સંગમ ખાતે ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ માટે શુભેચ્છા પાઠવતા રેતીથી આકૃતિઓ બનાવી હતી.

ભારતીય ત્રિરંગાના રંગોમાં સજ્જ એક વ્યક્તિ અમદાવાદમાં ISROના ચંદ્ર મિશન ચંદ્રયાન-3ના ઉતરાણ પહેલા અટલ બ્રિજ પાસે ધ્વજ લહેરાવ્યો હતો.

લખનૌના શ્રી મનકામેશ્વર મંદિરના મહંત દેવયાગ્ય પુરીએ ચંદ્રયાન-3ના સુરક્ષિત ઉતરાણ માટે પૂજા અને હવન કર્યો હતો.

વારાણસીમાં ચંદ્રની સપાટી પર ઈસરોના મિશન ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ દરમિયાન અસ્સી ઘાટ પર લખેલા 'ચંદ્રયાન'ના રૂપમાં માટીના દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.

બિહારના બસ્તર જિલ્લામાં ઈસરોના ચંદ્રયાન-3 મિશનની સફળતા માટે પૂજારીઓ અને લોકો પ્રાર્થના કરી હતી.