2000 રૂપિયાની નોટ પર આવ્યું મોટું અપડેટ, RBIનો રિપોર્ટ તમને ચોંકાવી દેશે

રિઝર્વ બેંકે 19 મે, 2023ના રોજ 2000 રૂપિયાના મૂલ્યની બેંક નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આરબીઆઈએ જણાવ્યું હતું કે 19 મે, 2023 ના રોજ કારોબારની સમાપ્તિ સમયે, ચલણમાં 2000 રૂપિયાની બેંક નોટોનું કુલ મૂલ્ય 3.56 લાખ કરોડ રૂપિયા હતું.

| Updated on: Mar 01, 2025 | 5:22 PM
4 / 5
7 ઓક્ટોબર, 2023 સુધી તમામ બેંક શાખાઓમાં રૂ. 2,000ની નોટ જમા કરાવવા અને/અથવા બદલવાની સુવિધા ઉપલબ્ધ હતી. જો કે, આ સુવિધા હજુ પણ રિઝર્વ બેંકની 19 ઈસ્યુ ઓફિસમાં ઉપલબ્ધ છે. આરબીઆઈની ઈશ્યુ ઓફિસો 9 ઓક્ટોબર, 2023થી વ્યક્તિઓ અને સંસ્થાઓ પાસેથી તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે રૂ. 2000ની બેંક નોટો સ્વીકારી રહી છે.

7 ઓક્ટોબર, 2023 સુધી તમામ બેંક શાખાઓમાં રૂ. 2,000ની નોટ જમા કરાવવા અને/અથવા બદલવાની સુવિધા ઉપલબ્ધ હતી. જો કે, આ સુવિધા હજુ પણ રિઝર્વ બેંકની 19 ઈસ્યુ ઓફિસમાં ઉપલબ્ધ છે. આરબીઆઈની ઈશ્યુ ઓફિસો 9 ઓક્ટોબર, 2023થી વ્યક્તિઓ અને સંસ્થાઓ પાસેથી તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે રૂ. 2000ની બેંક નોટો સ્વીકારી રહી છે.

5 / 5
આ સિવાય સામાન્ય લોકો 2000 રૂપિયાની નોટ ભારતીય પોસ્ટ દ્વારા દેશની કોઈપણ પોસ્ટ ઑફિસમાંથી RBIની કોઈપણ ઑફિસને તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે મોકલી શકે છે. બે હજાર રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે.

આ સિવાય સામાન્ય લોકો 2000 રૂપિયાની નોટ ભારતીય પોસ્ટ દ્વારા દેશની કોઈપણ પોસ્ટ ઑફિસમાંથી RBIની કોઈપણ ઑફિસને તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે મોકલી શકે છે. બે હજાર રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે.