આ દિવાળી મળશે મોટી ભેટ, GSTમાં થશે ફેરફાર…લાલ કિલ્લા પરથી PMની જાહેરાત

15મી ઓગસ્ટ શુક્રવારે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પોતાના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં જાહેરાત કરતા દેશના વડાપ્રધાને કહ્યું કે સરકાર આ વર્ષે દિવાળી સુધીમાં "નેક્સ્ટ જનરેશન GST રિફોર્મ"નું અનાવરણ કરશે, જેનો હેતુ પરિવારો અને નાના ઉદ્યોગપતિઓ પર કરનો બોજ ઘટાડવાનો છે.

| Updated on: Aug 15, 2025 | 9:36 AM
4 / 5
15મી ઓગસ્ટ શુક્રવારે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પોતાના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં જાહેરાત કરતા દેશના વડાપ્રધાને કહ્યું કે સરકાર આ વર્ષે દિવાળી સુધીમાં "નેક્સ્ટ જનરેશન GST રિફોર્મ"નું અનાવરણ કરશે, જેનો હેતુ પરિવારો અને નાના ઉદ્યોગપતિઓ પર કરનો બોજ ઘટાડવાનો છે.

15મી ઓગસ્ટ શુક્રવારે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પોતાના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં જાહેરાત કરતા દેશના વડાપ્રધાને કહ્યું કે સરકાર આ વર્ષે દિવાળી સુધીમાં "નેક્સ્ટ જનરેશન GST રિફોર્મ"નું અનાવરણ કરશે, જેનો હેતુ પરિવારો અને નાના ઉદ્યોગપતિઓ પર કરનો બોજ ઘટાડવાનો છે.

5 / 5
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સુધારાઓ ટેક્સ સ્લેબને તર્કસંગત બનાવશે અને આવશ્યક અને દૈનિક ઉપયોગની વસ્તુઓ પર GST દર ઘટાડશે. તેમણે આ પગલાને નાગરિકો માટે "મોટી ભેટ" ગણાવી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું  "અમે સામાન્ય માણસનું જીવન સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. આ દિવાળી પર, અમે GST સુધારા લાવીશું જે કિંમતો ઘટાડશે ,"

પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સુધારાઓ ટેક્સ સ્લેબને તર્કસંગત બનાવશે અને આવશ્યક અને દૈનિક ઉપયોગની વસ્તુઓ પર GST દર ઘટાડશે. તેમણે આ પગલાને નાગરિકો માટે "મોટી ભેટ" ગણાવી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું "અમે સામાન્ય માણસનું જીવન સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. આ દિવાળી પર, અમે GST સુધારા લાવીશું જે કિંમતો ઘટાડશે ,"

Published On - 9:22 am, Fri, 15 August 25