
ત્વચાના સોજામાં રાહત - લાલાશ અને ખંજવાળથી રાહત મેળવવા માટે તમે આઈસ કયૂબનો પણ ઉપયોગ કરી શકો છો. આઈસ કયૂબ લોહીના પરિભ્રમણને સુધારે છે. તે ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.

બળેલી ત્વચામાં રાહત આપે છે - ઉનાળામાં આઈસ કયૂબનો ઉપયોગ ત્વચાની બળતરામાં રાહત આપવા માટે કરી શકાય છે. આઈસ કયૂબ ત્વચાને ઠંડુ કરવાનું કામ કરે છે. આના માટે તમે એલોવેરાનો પણ ઉપયોગ કરી શકો છો.