ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે તુલસીના બીજ, જાણો તેના જબરદસ્ત ફાયદા

Benefits of Basil Seeds: ધાર્મિક માન્યતાઓને કારણે ભારતમાં તુલસીનું ખુબ મહત્વ છે. ભારતના લગભગ દરેક ઘરોમાં તુલસીનો છોડ જોવા મળશે. આ તુલસીના બીજ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

| Edited By: | Updated on: Jul 02, 2022 | 5:46 PM
4 / 5
પાચનતંત્રને સ્વસ્થ રાખે છે - તુલસીના બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. તે પાચનને લગતી ઘણી સમસ્યાઓથી બચાવે છે. તે કબજિયાત, અપચો અને ઝાડાને રોકવાનું કામ કરે છે. તમે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ સાથે તુલસીના બીજનું સેવન કરી શકો છો.

પાચનતંત્રને સ્વસ્થ રાખે છે - તુલસીના બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. તે પાચનને લગતી ઘણી સમસ્યાઓથી બચાવે છે. તે કબજિયાત, અપચો અને ઝાડાને રોકવાનું કામ કરે છે. તમે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ સાથે તુલસીના બીજનું સેવન કરી શકો છો.

5 / 5
વજન ઘટાડવામાં મદદરુપ- તુલસીના બીજમાં ફાઈબર અને ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. આ બીજનું સેવન કરવાથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. તમને ભૂખ ઓછી લાગશે. તેથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે. તમે તુલસીના બીજને ચામાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો.

વજન ઘટાડવામાં મદદરુપ- તુલસીના બીજમાં ફાઈબર અને ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. આ બીજનું સેવન કરવાથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. તમને ભૂખ ઓછી લાગશે. તેથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે. તમે તુલસીના બીજને ચામાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો.