ગુજરાતનું આ મંદિરમાં જેમાં 358 સુવર્ણ કળશો છે શોભાયમાન, જુઓ PHOTOS

ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાન બોર્ડર નજીક અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી મંદિર ખૂબ જ પ્રચલિત યાત્રાધામ માનવમાં આવે છે. પુરાણોમાં લખ્યું છે કે અહીં અંબિકાવન હતું. વાસ્તવમાં અંબાજીધામના ગર્ભ ગૃહમાં વીસાયંત્રનું સ્થાપન થયું છે. આ યંત્રને રોજ નવો શણગાર કરવામાં આવે છે.

| Edited By: | Updated on: Sep 28, 2023 | 10:35 PM
4 / 5
ભાદરવી પૂનમનું અંબાજીમાં ખૂબ મહત્વ છે. અહીં ભાદરવી પૂનમે અંબાજી ધામમાં મોટો મેળો ભરાય છે.

ભાદરવી પૂનમનું અંબાજીમાં ખૂબ મહત્વ છે. અહીં ભાદરવી પૂનમે અંબાજી ધામમાં મોટો મેળો ભરાય છે.

5 / 5
લાખો માઈ ભક્તો ધજાઓ લઈ પગપાળા યાત્રા કરતાં માના સાનિધ્યે પહોંચે છે. અને તેમને નવલાં નોરતાંનું આમંત્રણ પાઠવે છે.

લાખો માઈ ભક્તો ધજાઓ લઈ પગપાળા યાત્રા કરતાં માના સાનિધ્યે પહોંચે છે. અને તેમને નવલાં નોરતાંનું આમંત્રણ પાઠવે છે.