ફિલ્મ ચંદીગઢ કરે આશિકીની સફળતા બાદ આયુષ્માન ખુરાનાએ ખરીદ્યો નવો એપાર્ટમેન્ટ, જાણો કેટલા કરોડનું છે ઘર

આયુષ્માન ખુરાના બોલિવૂડના પ્રતિભાશાળી કલાકારોમાંથી એક છે. તેમણે શાનદાર કામ કરીને ઘણી હિટ ફિલ્મો આપી છે અને ફિલ્મોમાંથી જબરદસ્ત કમાણી કરી છે. આ કારણથી આયુષ્માને હવે મુંબઈમાં નવો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે.

| Edited By: | Updated on: Jan 12, 2022 | 6:34 AM
4 / 5
આયુષ્માનની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તેમની ફિલ્મ ચંદીગઢ કરે આશિકી થોડા દિવસો પહેલા રીલિઝ થઈ છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

આયુષ્માનની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તેમની ફિલ્મ ચંદીગઢ કરે આશિકી થોડા દિવસો પહેલા રીલિઝ થઈ છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

5 / 5
હવે આયુષ્માન અનેક અને ડોક્ટર જી માં જોવા મળવાના છે. અનેક, અનુભવ સિન્હા દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી રહી છે. જયારે ડોક્ટર જીમાં આયુષ્માન અને રકુલ પ્રીત લીડ રોલમાં છે.

હવે આયુષ્માન અનેક અને ડોક્ટર જી માં જોવા મળવાના છે. અનેક, અનુભવ સિન્હા દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી રહી છે. જયારે ડોક્ટર જીમાં આયુષ્માન અને રકુલ પ્રીત લીડ રોલમાં છે.