શાસ્ત્રીય વાદ્યોના સૂરથી ગુંજયું અયોધ્યા, ગુજરાતના વાજિંત્રની ધ્વનિએ સમારોહને ‘રામ મય’ બનાવ્યું

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન સુમધુર સંગીરનો અવાજ સંભળાઈ રહ્યો હતો. 22 જાન્યુઆરીના રોજ આ ભવ્ય સમારોહમાં પરફોર્મ કરવા માટે ભારતના વિવિધ ભાગોમાંથી સંગીતકારોને બોલાવવામાં આવ્યા છે. અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણીમાં દેશભરમાંથી વિવિધ શાસ્ત્રીય વાદ્યોએ ધૂન વગાડી હતી.

| Updated on: Jan 22, 2024 | 3:59 PM
4 / 5
છત્તીસગઢથી તંબુરા, બિહારથી પખાવાજ, દિલ્હીથી શેહાની અને રાજસ્થાનમાંથી રાવણહથ્થાની ધૂન પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ગુંજી હતી.

છત્તીસગઢથી તંબુરા, બિહારથી પખાવાજ, દિલ્હીથી શેહાની અને રાજસ્થાનમાંથી રાવણહથ્થાની ધૂન પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ગુંજી હતી.

5 / 5
ઉત્તરપ્રદેશની બાંસુરી અને ઢોલકે સંગીતમાં ધુર સમારોહમાં વરસાવી હતી, તો ખાસ ગુજરાતથી સંતૂર નામના વાજિંત્રની ધ્વનિએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને વધુ ભક્તિભાવ ભર્યું અને રામ મય બનાવ્યું હતું.

ઉત્તરપ્રદેશની બાંસુરી અને ઢોલકે સંગીતમાં ધુર સમારોહમાં વરસાવી હતી, તો ખાસ ગુજરાતથી સંતૂર નામના વાજિંત્રની ધ્વનિએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને વધુ ભક્તિભાવ ભર્યું અને રામ મય બનાવ્યું હતું.

Published On - 3:59 pm, Mon, 22 January 24