Ram Temple Consecration Live Streaming: ઘરે બેઠા જ કરી શકાશે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દર્શન, અહીં જોવા મળશે જીવંત પ્રસારણ

અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. જેના પગલે દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.પરંતુ મોટા ભાગના લોકોના મનનમાં પ્રશ્નએ થાય છે કે આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ક્યાં જોવા મળશે.

| Updated on: Jan 22, 2024 | 7:19 AM
4 / 5
 ઉત્તર પ્રદેશ સરકાર અને અયોધ્યા પ્રશાસને રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠઆને લઈને તમામ તૈયારીઓ કરી લીધી છે.માહિતી અને પ્રસારણ વિભાગના સચિવએ કહ્યું કે સમગ્ર ડીડી ટીમ કે જેઓ અભિષેક સમારોહના દિવસે અયોધ્યામાં હશે. અઠવાડિયાની શરૂઆતમાં કવરેજ માટેની તૈયારીઓનો સ્ટોક લેવા માટે અયોધ્યાની મુલાકાત લીધી હતી.

ઉત્તર પ્રદેશ સરકાર અને અયોધ્યા પ્રશાસને રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠઆને લઈને તમામ તૈયારીઓ કરી લીધી છે.માહિતી અને પ્રસારણ વિભાગના સચિવએ કહ્યું કે સમગ્ર ડીડી ટીમ કે જેઓ અભિષેક સમારોહના દિવસે અયોધ્યામાં હશે. અઠવાડિયાની શરૂઆતમાં કવરેજ માટેની તૈયારીઓનો સ્ટોક લેવા માટે અયોધ્યાની મુલાકાત લીધી હતી.

5 / 5
રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ ભક્તો માટે પ્રવેશ નિષેધ હોવાથી પ્રાણ પ્રતિષ્ઠા અને અન્યકાર્યક્રમો જોવા માટે આતુર છે. જ્યારે 23 જાન્યુઆરીના રોજ ભક્તો માટે મંદિર ખુલ્લુ મુકવામાં આવશે.

રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ ભક્તો માટે પ્રવેશ નિષેધ હોવાથી પ્રાણ પ્રતિષ્ઠા અને અન્યકાર્યક્રમો જોવા માટે આતુર છે. જ્યારે 23 જાન્યુઆરીના રોજ ભક્તો માટે મંદિર ખુલ્લુ મુકવામાં આવશે.

Published On - 7:00 am, Sun, 21 January 24