રામ મંદિર ભૂમિ પૂજનની આજે ત્રીજી વર્ષગાંઠ, ફૂલોથી શણગારવામાં આવશે રામલલાનો ભવ્ય દરબાર

Ram Mandir Bhumi Pujan : અયોધ્યામાં નિર્માણાધિન રામ મંદિર ઝડપથી બનીને તૈયાર થાય તેની રાહ કરોડો રામ ભક્ત જોઈ રહ્યા છે. તે બધા વચ્ચે આજે રામ મંદિર ભૂમિ પૂજનની ત્રીજી વર્ષગાંઠને અયોધ્યામાં ધામધૂમથી ઉજવવામાં આવશે.

| Edited By: | Updated on: Aug 05, 2023 | 10:22 AM
4 / 5
છેલ્લા 3 વર્ષમાં રામ મંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલ્યું છે, જેને કારણે રામ મંદિરનું 50 ટકા કામ પૂર્ણ થયું છે. હવે જાન્યુઆરી 2024માં રામલલાની મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે.

છેલ્લા 3 વર્ષમાં રામ મંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલ્યું છે, જેને કારણે રામ મંદિરનું 50 ટકા કામ પૂર્ણ થયું છે. હવે જાન્યુઆરી 2024માં રામલલાની મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે.

5 / 5
ભૂમિ પૂજનની ત્રીજી વર્ષગાંઠના અવસર પર ભગવાનના દરબારને ફૂલોની સજાવવામાં આવશે અને વિવિધ વ્યંજનોના ભોગ લગાડીને પ્રસાદ વિતરિત કરવામાં આવશે.

ભૂમિ પૂજનની ત્રીજી વર્ષગાંઠના અવસર પર ભગવાનના દરબારને ફૂલોની સજાવવામાં આવશે અને વિવિધ વ્યંજનોના ભોગ લગાડીને પ્રસાદ વિતરિત કરવામાં આવશે.

Published On - 9:54 am, Sat, 5 August 23