Photos : અયોધ્યાના Ram Mandir માં આ દિવસે બિરાજમાન થશે ભગવાન શ્રી રામ, ગર્ભગૃહનો ફોટો આવ્યો સામે

Ayodhya News: અયોધ્યાના રામ મંદિરની નિર્માણ કાર્ય ક્યારે પૂર્ણ થાય તેની રાહ દુનિયાભરના રામભક્તો જોઈ રહ્યાં છે. તે બધા વચ્ચે હાલમાં નિર્માણઆધિન રામ મંદિર અને તેના ગર્ભગૃહનો સુંદર ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સાથે સાથે એક મહત્વની તારીખોની પણ જાહેરાત કરવામાં આવી છે.

| Edited By: | Updated on: Mar 17, 2023 | 6:37 PM
4 / 5
રામ મંદિરની ડિઝાઈન એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે ભગવાનના દર્શન કરવા માટે ભક્તોએ 21 ફૂટની સીડીઓ ચઢવી પડશે. આ પછી 160 સ્તંભ પર નિર્માણ પામતા ભવ્ય ગર્ભગૃહના દર્શન થશે.

રામ મંદિરની ડિઝાઈન એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે ભગવાનના દર્શન કરવા માટે ભક્તોએ 21 ફૂટની સીડીઓ ચઢવી પડશે. આ પછી 160 સ્તંભ પર નિર્માણ પામતા ભવ્ય ગર્ભગૃહના દર્શન થશે.

5 / 5
આ સમગ્ર ગર્ભગૃહ આરસનું બનેલું છે. મંદિર સમિતિના જણાવ્યા અનુસાર પ્રથમ માળે 132 અને બીજા માળે 74 સ્તંભ લગાવવામાં આવી રહ્યા છે.

આ સમગ્ર ગર્ભગૃહ આરસનું બનેલું છે. મંદિર સમિતિના જણાવ્યા અનુસાર પ્રથમ માળે 132 અને બીજા માળે 74 સ્તંભ લગાવવામાં આવી રહ્યા છે.