વિશ્વ વિખ્યાત છે અયોધ્યાની દિવાળી, જાણો કેમ ચર્ચામાં રહે છે ‘Ayodhya Diwali’

Ayodhya Diwali : આવતીકાલે અયોધ્યામાં છઠ્ઠો દીપોત્સવ થવા જઈ રહ્યો છે. અયોધ્યાની દિવાળી દુનિયામાં સૌથી અલગ હોય છે. અયોધ્યાની દિવાળી જોવા દૂર દૂરથી લોકો આવતા હોય છે.

| Edited By: | Updated on: Oct 22, 2022 | 9:55 PM
4 / 5
સરયૂ નદીના કારણે દિવાળીના દિવસે હજારો લોકો ભેગા થાય છે. લાખો દીવડા પ્રગટાવવા માટે હજારો વિદ્યાર્થી કામ કરતા હોય છે. આ અવસરે ભવ્ય લાઈટ અને સાઉન્ડ શોનું પણ આયોજન કરવામાં આવે છે.

સરયૂ નદીના કારણે દિવાળીના દિવસે હજારો લોકો ભેગા થાય છે. લાખો દીવડા પ્રગટાવવા માટે હજારો વિદ્યાર્થી કામ કરતા હોય છે. આ અવસરે ભવ્ય લાઈટ અને સાઉન્ડ શોનું પણ આયોજન કરવામાં આવે છે.

5 / 5
દિવાળી દરમિયાન રામ જન્મભૂમિ મંદિર, હનુમાન ગઢી મંદિર, નાગેશ્વરનાથ મંદિર, કનક ભગવાન મંદિર, માધુરી કુંજા મંદિર જેવા મંદિરો અને ઘાટને ખુબ સુંદર રીતે શણગારવામાં આવે છે.

દિવાળી દરમિયાન રામ જન્મભૂમિ મંદિર, હનુમાન ગઢી મંદિર, નાગેશ્વરનાથ મંદિર, કનક ભગવાન મંદિર, માધુરી કુંજા મંદિર જેવા મંદિરો અને ઘાટને ખુબ સુંદર રીતે શણગારવામાં આવે છે.