યાત્રીગણ કૃપયા ધ્યાન દે.. આ એક્સપ્રેસ ટ્રેન 1 ફેબ્રુઆરીથી અમદાવાદના બદલે સાબરમતીથી દોડશે
રેલવે પ્રશાસને ટ્રેન નંબર 12915/12916 અમદાવાદ-દિલ્હી-અમદાવાદ આશ્રમ એક્સપ્રેસ ટ્રેન 1 ફેબ્રુઆરી 2024થી અમદાવાદ રેલવે સ્ટેશનને બદલે સાબરમતી (ધર્મનગર તરફ)થી ચલાવવાનો નિર્ણય લીધો છે.
4 / 5

ટ્રેનોના સ્ટોપેજ, રચના, રૂટ અને સમય વિશે વિગતવાર માહિતી રેલ્વેની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
5 / 5

મહત્વનું છે કે અમદાવાદ થી દિલ્હી જનારા લોકો માટે આ ટ્રેન ખૂબ મહત્વની છે.
Published On - 7:25 pm, Sun, 28 January 24