યાત્રીગણ કૃપયા ધ્યાન દે.. આ એક્સપ્રેસ ટ્રેન 1 ફેબ્રુઆરીથી અમદાવાદના બદલે સાબરમતીથી દોડશે

રેલવે પ્રશાસને ટ્રેન નંબર 12915/12916 અમદાવાદ-દિલ્હી-અમદાવાદ આશ્રમ એક્સપ્રેસ ટ્રેન 1 ફેબ્રુઆરી 2024થી અમદાવાદ રેલવે સ્ટેશનને બદલે સાબરમતી (ધર્મનગર તરફ)થી ચલાવવાનો નિર્ણય લીધો છે.

| Updated on: Jan 28, 2024 | 7:29 PM
4 / 5
ટ્રેનોના સ્ટોપેજ, રચના, રૂટ અને સમય વિશે વિગતવાર માહિતી રેલ્વેની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

ટ્રેનોના સ્ટોપેજ, રચના, રૂટ અને સમય વિશે વિગતવાર માહિતી રેલ્વેની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

5 / 5
મહત્વનું છે કે અમદાવાદ થી દિલ્હી જનારા લોકો માટે આ ટ્રેન ખૂબ મહત્વની છે.

મહત્વનું છે કે અમદાવાદ થી દિલ્હી જનારા લોકો માટે આ ટ્રેન ખૂબ મહત્વની છે.

Published On - 7:25 pm, Sun, 28 January 24