2 / 7
ગરમીમાં અળાઈઓઓ ઘણી ખંજવાળ આવે છે, ત્વચા પર વધુ પડતુ ખંજવાળવાથી ત્યાં બળતરા થાય છે. આ સમસ્યા બાળકો અને પુખ્ત વયના લોકો બંનેમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં, આ સમસ્યાથી બચવા માટે, લોકો બજારમાં ઉપલબ્ધ પાવડરનો ઉપયોગ કરે છે, જે થોડો ફાયદો આપે છે. જો તમે આ ગરમીના અળાઈઓથી પરેશાન છો અને તેમાંથી તરત જ છુટકારો મેળવવા માંગતા હોવ તો આમાંથી કેટલાક ઘરેલું ઉપાય અપનાવો.