અદ્વિતીય અક્ષરધામ ! અમેરિકાના રોબિન્સવિલેમાં બન્યું ભવ્ય સ્વામિનારાયણ મંદિર, જુઓ Photos

BAPSના દીર્ઘદૃષ્ટા પ્રમુખ સ્વામી મહારાજે એક સ્વપ્ન જોયું અને આજે તે સ્વપ્ન સાકાર રૂપ ધારણ કરીને આકાશને આંબી રહ્યું છે. ભારતથી 12, 712 કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યના રોબિન્સવિલમાં મહામંદિર અક્ષરધામ શોભી રહ્યું છે. રોબિન્સવિલનું આ અક્ષરધામ મંદિર 185 એકર વિસ્તારમાં ફેલાયેલું છે.

| Edited By: | Updated on: Oct 02, 2023 | 4:32 PM
1 / 5
BAPSના દીર્ઘદૃષ્ટા પ્રમુખ સ્વામી મહારાજે એક સ્વપ્ન જોયું અને આજે તે સ્વપ્ન સાકાર રૂપ ધારણ કરીને આકાશને આંબી રહ્યું છે. ભારતથી 12, 712 કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યના રોબિન્સવિલમાં મહામંદિર અક્ષરધામ શોભી રહ્યું છે. રોબિન્સવિલનું આ અક્ષરધામ મંદિર 185 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. તે 255 ફૂટ પહોળાઈ, 345 ફૂટ લંબાઈ અને 191 ફૂટ ઊંચાઈ ધરાવે છે.

BAPSના દીર્ઘદૃષ્ટા પ્રમુખ સ્વામી મહારાજે એક સ્વપ્ન જોયું અને આજે તે સ્વપ્ન સાકાર રૂપ ધારણ કરીને આકાશને આંબી રહ્યું છે. ભારતથી 12, 712 કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યના રોબિન્સવિલમાં મહામંદિર અક્ષરધામ શોભી રહ્યું છે. રોબિન્સવિલનું આ અક્ષરધામ મંદિર 185 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. તે 255 ફૂટ પહોળાઈ, 345 ફૂટ લંબાઈ અને 191 ફૂટ ઊંચાઈ ધરાવે છે.

2 / 5
કહેવાઈ રહ્યું છે કે છેલ્લાં 600 વર્ષમાં પત્થરમાંથી નિર્મિત હિન્દુ મંદિરોમાં રોબિન્સવિલનું અક્ષરધામ મંદિર સૌથી અનોખું છે. અને સાથે જ તે વિશ્વના પશ્ચિમ ભાગમાં આવેલું સૌથી મોટું મંદિર છે. તે વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું હિન્દુ મંદિર છે.

કહેવાઈ રહ્યું છે કે છેલ્લાં 600 વર્ષમાં પત્થરમાંથી નિર્મિત હિન્દુ મંદિરોમાં રોબિન્સવિલનું અક્ષરધામ મંદિર સૌથી અનોખું છે. અને સાથે જ તે વિશ્વના પશ્ચિમ ભાગમાં આવેલું સૌથી મોટું મંદિર છે. તે વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું હિન્દુ મંદિર છે.

3 / 5
આ ભવ્ય પરિસરનો એક ભાગ વર્ષ 2014માં જ દર્શનાર્થીઓ માટે ખુલ્લો મુકાઈ ચુક્યો છે. ન્યૂ જર્સીના નિયમો અનુસાર અહીં પ્રથમ સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થયું. અને તે સાથે જ તે વિદેશમાં વસતા હિન્દુ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું.

આ ભવ્ય પરિસરનો એક ભાગ વર્ષ 2014માં જ દર્શનાર્થીઓ માટે ખુલ્લો મુકાઈ ચુક્યો છે. ન્યૂ જર્સીના નિયમો અનુસાર અહીં પ્રથમ સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થયું. અને તે સાથે જ તે વિદેશમાં વસતા હિન્દુ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું.

4 / 5
અહીં ભક્તો ભગવાન સ્વામિનારાયણ અને વિવિધ દેવી-દેવતાઓના દર્શનનો લાભ લે છે. 15 ઓગસ્ટ, 2014 ના રોજ પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે રોબિન્સવિલમાં અક્ષરધામ મંદિર માટે ભૂમિ પૂજન કરાયું હતું.

અહીં ભક્તો ભગવાન સ્વામિનારાયણ અને વિવિધ દેવી-દેવતાઓના દર્શનનો લાભ લે છે. 15 ઓગસ્ટ, 2014 ના રોજ પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે રોબિન્સવિલમાં અક્ષરધામ મંદિર માટે ભૂમિ પૂજન કરાયું હતું.

5 / 5
પ્રમુખ સ્વામી મહારાજનું સ્વપ્ન હતું કે વિદેશની ધરતી પર જે ભારતીયો સ્થાયી થયા છે, તેમને અને તેમની ભાવિ પેઢીને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોની પ્રેરણા મળતી રહે. તે પ્રેરણામાંથી જ આ મહામંદિર નિર્માણ પામ્યું છે. (All Photo Credit - BAPS)

પ્રમુખ સ્વામી મહારાજનું સ્વપ્ન હતું કે વિદેશની ધરતી પર જે ભારતીયો સ્થાયી થયા છે, તેમને અને તેમની ભાવિ પેઢીને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોની પ્રેરણા મળતી રહે. તે પ્રેરણામાંથી જ આ મહામંદિર નિર્માણ પામ્યું છે. (All Photo Credit - BAPS)

Published On - 4:32 pm, Mon, 2 October 23

Follow Us
Loading...
Unable to load recommendations.