Ahmedabad: ભૂવા પડવાનો સિલસિલો યથાવત! દરિયાપુર દરવાજા પાસે ભૂવો પડતા AMCએ તાત્કાલિક કામગીરી હાથ ધરી

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભારે વરસાદ વરસ્યો હતો. પરંતુ હાલ કોઈ પણ પ્રકારની સિસ્ટમ સક્રીય ન હોવાથી વરસાદે વિરામ લીધો છે. ભારે વરસાદના પગલે અવારનવાર ભૂવા પડવાની ઘટના સામે આવતી હોય છે.

| Edited By: | Updated on: Sep 21, 2023 | 2:52 PM
4 / 5
ભૂવાના કારણે દુર્ઘટના ન થાય તે માટે ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી છે.  અધિકારીની વાત માનીએ તો ગટર લાઇનમાં ગેસના કારણે લાઇન બ્રેક થતા ભુવો પડ્યાનું amc ના  ઈજનેર અધિકારીએ નિવેદન આપ્યું છે.

ભૂવાના કારણે દુર્ઘટના ન થાય તે માટે ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી છે. અધિકારીની વાત માનીએ તો ગટર લાઇનમાં ગેસના કારણે લાઇન બ્રેક થતા ભુવો પડ્યાનું amc ના ઈજનેર અધિકારીએ નિવેદન આપ્યું છે.

5 / 5
એક મહિના અગાઉ દરિયાપુર દરવાજા પાસે એક ભુવો  પડ્યો હતો. અને હવે તે ભૂવાના 100 મીટર અંદર વધુ એક ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યુ છે.

એક મહિના અગાઉ દરિયાપુર દરવાજા પાસે એક ભુવો પડ્યો હતો. અને હવે તે ભૂવાના 100 મીટર અંદર વધુ એક ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યુ છે.