Plant In Pot : શું શિયાળામાં એલોવેરાનો છોડ સુકાઈ જાય છે ? અપનાવો આ ટીપ્સ

એલોવેરા છોડમાં આયુર્વેદિક ગુણ હોવાના કારણે જાણીતો છે, પરંતુ છોડની યોગ્ય કાળજી ન લેવાના કારણે તેમને નબળા બનાવી શકે છે. પીળા પાંદડા, મૂળ સડી જવા અથવા પાતળા, લાંબા પાંદડા ઘણીવાર આ સામાન્ય ભૂલોના સંકેતો આપે છે.

| Updated on: Nov 15, 2025 | 9:02 AM
4 / 7
એલોવેરાના છોડને અંદાજે 5-6 કલાક સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યા પર રાખવો જોઈએ.

એલોવેરાના છોડને અંદાજે 5-6 કલાક સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યા પર રાખવો જોઈએ.

5 / 7
જો છોડના કૂંડાને એક જગ્યા પરથી બીજી જગ્યા પર રાખો તો ધ્યાન રાખો કે અચાનક તાપમાનમાં ફેરફાર ન થાય.

જો છોડના કૂંડાને એક જગ્યા પરથી બીજી જગ્યા પર રાખો તો ધ્યાન રાખો કે અચાનક તાપમાનમાં ફેરફાર ન થાય.

6 / 7
એલોવેરાને વધુ ખાતરની જરૂર નથી, પરંતુ તેને લાંબા સમય સુધી એક જ કૂંડામાં રાખવાથી માટીના પોષક તત્વોનો નાશ થઈ શકે છે. વર્ષમાં એક કે બે વાર હળવા સંતુલિત પ્રવાહી ખાતરનો ઉપયોગ કરો

એલોવેરાને વધુ ખાતરની જરૂર નથી, પરંતુ તેને લાંબા સમય સુધી એક જ કૂંડામાં રાખવાથી માટીના પોષક તત્વોનો નાશ થઈ શકે છે. વર્ષમાં એક કે બે વાર હળવા સંતુલિત પ્રવાહી ખાતરનો ઉપયોગ કરો

7 / 7
એલોવેરા ગરમ આબોહવા ધરાવતો છોડ છે. 10°C થી નીચેના તાપમાને તે નબળું પડી શકે છે. શિયાળાના મહિનાઓ દરમિયાન તેને ઘરમાં ગરમ ​​જગ્યાએ રાખો.

એલોવેરા ગરમ આબોહવા ધરાવતો છોડ છે. 10°C થી નીચેના તાપમાને તે નબળું પડી શકે છે. શિયાળાના મહિનાઓ દરમિયાન તેને ઘરમાં ગરમ ​​જગ્યાએ રાખો.