વડતાલમાં 250 કરોડના ખર્ચે બની રહ્યું છે અક્ષર ભુવન, સિમેન્ટ અને લોખંડના ઉપયોગ વગર રહેશે અડીખમ

વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ગોમતી તળાવના કિનારે રાજમહેલ જેવા ભવ્ય અક્ષર ભુવન બનાવવામાં આવી રહ્યું છે. જેનું 30% જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે. 4, 70, 150 સ્ક્વેર ફૂટમાં આકાર લઈ રહેલાં અક્ષર ભુવનનું બાંધકામ અસલ ભારતીય પરંપરા મુજબ કરવામાં આવી રહ્યું છે.

| Edited By: | Updated on: Jan 31, 2024 | 6:37 PM
4 / 8
મ્યુઝિયમની અંદર એક VIP સ્વાગત કક્ષ, 9 વિશાળ પ્રદર્શન ખંડ અને સંત આશ્રમ બનાવવામાં આવશે. તો મ્યુઝિયમની વચ્ચોવચ કમળની ડિઝાઈનમાં નવધા ભક્તિનાં દર્શન લોકો કરી શકશે. આ કમળની દરેક પાંખડી પર 16-16 ફૂટની પ્યોર બ્રાસની મૂર્તિ અને તેની વચ્ચોવચ સ્વામિનારાયણ ભગવાનની 52 ફૂટ ઊંચી મૂર્તિ મૂકવામાં આવશે.

મ્યુઝિયમની અંદર એક VIP સ્વાગત કક્ષ, 9 વિશાળ પ્રદર્શન ખંડ અને સંત આશ્રમ બનાવવામાં આવશે. તો મ્યુઝિયમની વચ્ચોવચ કમળની ડિઝાઈનમાં નવધા ભક્તિનાં દર્શન લોકો કરી શકશે. આ કમળની દરેક પાંખડી પર 16-16 ફૂટની પ્યોર બ્રાસની મૂર્તિ અને તેની વચ્ચોવચ સ્વામિનારાયણ ભગવાનની 52 ફૂટ ઊંચી મૂર્તિ મૂકવામાં આવશે.

5 / 8
અક્ષર ભુવનના ગ્રાઉન્ડ ફ્લોરમાં 68 X 36 X 36 ટનના ખડસલ તૈયાર થઈ ગયા છે. તેની ઉપર 44 X 44 X 30 સ્ક્વેર ફૂટની કુંભી લગાવવામાં આવશે. જેના 340 પીસ લગાવી દીધા છે. આ પછી તેના ઉપર  મેઇન પાર્ટ 18 નંગ ભરણી લગાવવામાં આવી છે, જેનું કામ અત્યારે ચાલી રહ્યું છે. તો કોલમની વચ્ચે 564 કમાન 36 X 36 X 101  સ્ક્વેર ફૂટની સાઇઝના લગાવવામાં આવશે. જેમાંથી 112 કમાનનું ફિટિંગ થઈ ગયું છે અને બીજા કમાન લગાવવાનું ચાલી રહ્યું છે.

અક્ષર ભુવનના ગ્રાઉન્ડ ફ્લોરમાં 68 X 36 X 36 ટનના ખડસલ તૈયાર થઈ ગયા છે. તેની ઉપર 44 X 44 X 30 સ્ક્વેર ફૂટની કુંભી લગાવવામાં આવશે. જેના 340 પીસ લગાવી દીધા છે. આ પછી તેના ઉપર મેઇન પાર્ટ 18 નંગ ભરણી લગાવવામાં આવી છે, જેનું કામ અત્યારે ચાલી રહ્યું છે. તો કોલમની વચ્ચે 564 કમાન 36 X 36 X 101 સ્ક્વેર ફૂટની સાઇઝના લગાવવામાં આવશે. જેમાંથી 112 કમાનનું ફિટિંગ થઈ ગયું છે અને બીજા કમાન લગાવવાનું ચાલી રહ્યું છે.

6 / 8
51 X 51 X 12ની ભરણીમાં  78 X 78 X 22ના ભેટાસરું 15 પણ લગાવી દીધા છે. ટોટલ કોલમ નીચેના માળમાં 502 કોલમ હશે. જેમાં પોલિસ કરેલા 340 કોલમ અને 162 રફ કોલમ હશે. જેમાં ચાર લેયરનું કામ પૂરું થઈ ગયું છે અને પાંચમા લેયરનું કામ ચાલું છે.

51 X 51 X 12ની ભરણીમાં 78 X 78 X 22ના ભેટાસરું 15 પણ લગાવી દીધા છે. ટોટલ કોલમ નીચેના માળમાં 502 કોલમ હશે. જેમાં પોલિસ કરેલા 340 કોલમ અને 162 રફ કોલમ હશે. જેમાં ચાર લેયરનું કામ પૂરું થઈ ગયું છે અને પાંચમા લેયરનું કામ ચાલું છે.

7 / 8
ગયા વર્ષે રાજસ્થાનથી લાવવામાં આવેલો ચૂનો 4000 ટન વપરાયો છે અને આ વર્ષે 1680 ટન વપરાયો છે. તો 9 X 7 X 15 સ્ક્વેર ફૂટની સાઇઝના બેલા 1,32,713 કાલ સાંજ સુધી ફીટ થઈ ગયા છે અને બીજા લગાવવામાં આવી રહ્યા છે. અહીં અત્યારે 150 કારીગર દિવસના 16-16 કલાક કામ કરી રહ્યા છે. આ અક્ષર ભુવનનું કામ આગામી સાડા ત્રણ વર્ષમાં પૂર્ણ થઈ જશે તેવી પ્રબળ શક્યતા છે.

ગયા વર્ષે રાજસ્થાનથી લાવવામાં આવેલો ચૂનો 4000 ટન વપરાયો છે અને આ વર્ષે 1680 ટન વપરાયો છે. તો 9 X 7 X 15 સ્ક્વેર ફૂટની સાઇઝના બેલા 1,32,713 કાલ સાંજ સુધી ફીટ થઈ ગયા છે અને બીજા લગાવવામાં આવી રહ્યા છે. અહીં અત્યારે 150 કારીગર દિવસના 16-16 કલાક કામ કરી રહ્યા છે. આ અક્ષર ભુવનનું કામ આગામી સાડા ત્રણ વર્ષમાં પૂર્ણ થઈ જશે તેવી પ્રબળ શક્યતા છે.

8 / 8
અક્ષર ભુવનમાં પ્રદર્શન માટે મૂકાનારી વસ્તુ અંગે ડૉ.સંતવલ્લભ સ્વામીએ જણાવ્યું કે, “આ અક્ષરભુવનમાં ભગવાન સ્વામિનારાયણના જીવનમાં ઉપયોગમાં આવેલી વસ્તુઓ જેવી કે સુવર્ણ પિચકારી, તીર અને ધનુષ, ધરમપુરના રાજમાતા કુશળ કુંવરબાએ આપેલો જરીનો ગૂંથેલો મુગટ, ગાયકવાડ સરકારે અર્પણ કરેલો નવલખો હાર, સ્વામિનારાયણ ભગવનનાં નખ, અસ્થિ, કેશ, ચરણરજ, મોજડી, ખેસ,51 વાટની આરતી,  શાલ, સહિતની વસ્તુ લોકો માટે પ્રદર્શિત કરવામાં આવશે.”

અક્ષર ભુવનમાં પ્રદર્શન માટે મૂકાનારી વસ્તુ અંગે ડૉ.સંતવલ્લભ સ્વામીએ જણાવ્યું કે, “આ અક્ષરભુવનમાં ભગવાન સ્વામિનારાયણના જીવનમાં ઉપયોગમાં આવેલી વસ્તુઓ જેવી કે સુવર્ણ પિચકારી, તીર અને ધનુષ, ધરમપુરના રાજમાતા કુશળ કુંવરબાએ આપેલો જરીનો ગૂંથેલો મુગટ, ગાયકવાડ સરકારે અર્પણ કરેલો નવલખો હાર, સ્વામિનારાયણ ભગવનનાં નખ, અસ્થિ, કેશ, ચરણરજ, મોજડી, ખેસ,51 વાટની આરતી, શાલ, સહિતની વસ્તુ લોકો માટે પ્રદર્શિત કરવામાં આવશે.”

Published On - 6:34 pm, Wed, 31 January 24