Ahmedabad: વિદ્યાર્થીઓ દ્વારા સવારે 5 વાગ્યાથી મતદાન જાગૃતિ અભિયાન, મતદાર જાગૃતિ માટે યુવાનો દ્વારા પ્રભાત ફેરીનો અનોખો પ્રયોગ

Gujarat Elections 2022: વિદ્યાર્થીઓ દ્વારા સવારે 5 વાગ્યાથી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું. આ સાથે નાગરિકોને અમદાવાદ જિલ્લા ચૂંટણી દ્વારા મતદાનની વિવિધ સુવિધાઓ સહિતની મતદાન સંબંધિત વિવિધ માહિતી દર્શાવતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

| Edited By: | Updated on: Dec 01, 2022 | 3:39 PM
4 / 5
આ સાથે નાગરિકોને અમદાવાદ જિલ્લા ચૂંટણી દ્વારા મતદાનની વિવિધ સુવિધાઓ સહિતની મતદાન સંબંધિત વિવિધ માહિતી દર્શાવતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સાથે નાગરિકોને અમદાવાદ જિલ્લા ચૂંટણી દ્વારા મતદાનની વિવિધ સુવિધાઓ સહિતની મતદાન સંબંધિત વિવિધ માહિતી દર્શાવતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

5 / 5
અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો. ધવલ પટેલે આ નવતર પ્રયાસને બિરદાવતા જણાવ્યું હતું કે અચૂક નૈતિક મતદાન કરવા અને અન્યોને નૈતિક રીતે અચૂક મતદાન કરવા પ્રેરિત કરવા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. યુથ નોડલ ઓફિસર ડો. યોગેશ પારેખ દ્વારા પ્રભાત ફેરીનું સુચારુ સંચાલન કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો. ધવલ પટેલે આ નવતર પ્રયાસને બિરદાવતા જણાવ્યું હતું કે અચૂક નૈતિક મતદાન કરવા અને અન્યોને નૈતિક રીતે અચૂક મતદાન કરવા પ્રેરિત કરવા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. યુથ નોડલ ઓફિસર ડો. યોગેશ પારેખ દ્વારા પ્રભાત ફેરીનું સુચારુ સંચાલન કરવામાં આવી રહ્યું છે.