Ahmedabad: વિશ્વ ઉમિયાધામની શિવ મહાપુરાણ કથામાં શિવપાર્વતી વિવાહમાં દાનની વહી સરવાણી, 5 કરોડ 61 લાખના દાનની જાહેરાત

Ahmedabad: વિશ્વ ઉમિયાધામમાં આકાર લઈ રહેલા વિશ્વના સૌથી ઉંચામાં ઉંચા મા ઉમિયાના મંદિરના 1440 પિલરનું બાંધકામ પૂર્ણ થતા વિશ્વઉમિયાધામ ટ્રસ્ટ દ્વારા શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ શિવ મહાપુરાણ દરમિયાન શઇવ પાર્વતીના વિવાહમાં દાનની સરવાણી વહી છે અને 5 કરોડ 61 લાખનુ દાતાઓએ દાન કર્યુ છે.

| Edited By: | Updated on: Aug 25, 2023 | 8:45 PM
4 / 4
વિશ્વઉમિયાધામ સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યુ કે વિશ્વના સૌથી ઊંચામાં ઉંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.આ મંદિરએ દરેક સમાજની સામાજિક સમરસતાનું કેન્દ્ર છે. અહીં મંદિર સાથે સ્પોર્ટ્સ, આરોગ્ય, શિક્ષણ સહિતના અનેક વિધ પ્રવૃતિઓ થઈ રહી છે.

વિશ્વઉમિયાધામ સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યુ કે વિશ્વના સૌથી ઊંચામાં ઉંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.આ મંદિરએ દરેક સમાજની સામાજિક સમરસતાનું કેન્દ્ર છે. અહીં મંદિર સાથે સ્પોર્ટ્સ, આરોગ્ય, શિક્ષણ સહિતના અનેક વિધ પ્રવૃતિઓ થઈ રહી છે.