Ahmedabadમાં આવેલું છે ચમત્કારિક હનુમાનજીનું મંદિર, અહીં વીઝાની માનતા થાય છે પૂર્ણ

ભારતભરમાં હનુમાનજીના અનેક મંદિરો આવેલા છે. ભક્તજનો હનુમાનજીના મંદિરમાં અનોખી માનતા માને છે. અને, આ બાધાઓ શ્રી હનુમાનજી પૂર્ણ પણ કરે છે. અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવું જ એક જુનું મંદિર આવેલું છે. જાણીએ આ મંદિરની વિશેષતા વિશે,,,

| Edited By: | Updated on: Mar 25, 2023 | 7:41 PM
4 / 5
કહેવાય છે કે અમદાવાદ અને આસપાસના શહેરના લોકો વીઝા મેળવવા માટે વીઝાની કચેરીએ નહીં પણ દાદાનાં ચરણોમાં શીશ ઝૂકાવે છે. લોકો તેમનો પાસપોર્ટ લઈને આવે છે અને વીઝા માટે હનુમાનજીને પ્રાર્થના કરે છે. એવી માન્યતા છે કે હનુમાનજી ભક્તોની કામના પૂર્ણ કરે છે.

કહેવાય છે કે અમદાવાદ અને આસપાસના શહેરના લોકો વીઝા મેળવવા માટે વીઝાની કચેરીએ નહીં પણ દાદાનાં ચરણોમાં શીશ ઝૂકાવે છે. લોકો તેમનો પાસપોર્ટ લઈને આવે છે અને વીઝા માટે હનુમાનજીને પ્રાર્થના કરે છે. એવી માન્યતા છે કે હનુમાનજી ભક્તોની કામના પૂર્ણ કરે છે.

5 / 5
આ મંદિરમાં ખાસ કરીને શનિવારે અને મંગળવારે સવિશેષ ભીડ રહેતી હોય છે. આ મંદિરમાં ભક્તો પોતાની અનેક બાધાઆખડી માટે આવે છે અને તેઓની બધી ઈચ્છા પરિપૂર્ણ થાય છે. માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર ભારતમાંથી ભક્તો વીઝા માટે દાદાના શરણે આવે છે. (ઇનપુટ ક્રેડિટ-ચિરાગ રાવલ-અમદાવાદ)

આ મંદિરમાં ખાસ કરીને શનિવારે અને મંગળવારે સવિશેષ ભીડ રહેતી હોય છે. આ મંદિરમાં ભક્તો પોતાની અનેક બાધાઆખડી માટે આવે છે અને તેઓની બધી ઈચ્છા પરિપૂર્ણ થાય છે. માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર ભારતમાંથી ભક્તો વીઝા માટે દાદાના શરણે આવે છે. (ઇનપુટ ક્રેડિટ-ચિરાગ રાવલ-અમદાવાદ)

Published On - 7:32 pm, Sat, 25 March 23