Ahmedabad: થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે સરખેજ પોલીસ સ્ટેશન દ્વારા રક્તદાન કેમ્પનું કરાયુ આયોજન, 309 યુનિટ થયુ એકત્રિત

Ahmedabad: અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને JCP નીરજ બડગુજરની પ્રેરણાથી સરખેજ પોલીસ સ્ટેશન દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે મુસ્કાન માટે રક્તદાન-2023 અંતર્ગત સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો. જેમા 300 યુનિટ રક્ત એકત્રિત કરાયુ હતુ.

| Edited By: | Updated on: Jul 09, 2023 | 10:51 PM
4 / 5
વાસણા પોલીસ સ્ટેશનના  PI એમસી ચૌધરી, વેજલપુર પોલીસ સ્ટેશનના PI કે.બી.રાજવી અને એસીપી એસ.ડી પટેલ રક્તદાન કર્યું હતુ

વાસણા પોલીસ સ્ટેશનના PI એમસી ચૌધરી, વેજલપુર પોલીસ સ્ટેશનના PI કે.બી.રાજવી અને એસીપી એસ.ડી પટેલ રક્તદાન કર્યું હતુ

5 / 5
1100 જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે દર વર્ષે રક્તદાન કેમ્પનું શહેર પોલીસ દ્વારા આયોજન કરવામાં આવે છે. 48 જેટલા પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ રક્તદાન કેમ્પ યોજી મોટી માત્રામાં રક્ત  એકત્રિત કરવામાં આવે છે.

1100 જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે દર વર્ષે રક્તદાન કેમ્પનું શહેર પોલીસ દ્વારા આયોજન કરવામાં આવે છે. 48 જેટલા પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ રક્તદાન કેમ્પ યોજી મોટી માત્રામાં રક્ત એકત્રિત કરવામાં આવે છે.

Published On - 10:38 pm, Sun, 9 July 23