Ahmedabad : PM નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવેલી અમદાવાદ મેટ્રો રેલ સેવાની સફળતાનું એક વર્ષ પૂર્ણ, જુઓ PHOTOS

અમદાવાદમાં PM નરેન્દ્ર મોદી દ્વારા જ્યારથી આ મેટ્રોની શરૂઆત કરાવવામાં આવી ત્યારથી અત્યાર સુધી એક વર્ષમાં મેટ્રો રેલમાં સામાન્ય દિવસોમાં સરેરાશ 90 હજાર તેમજ રજાના દિવસોમાં સરેરાશ 75 હજાર મુસાફરોએ પ્રવાસ કર્યો છે. મહત્વનુ છે કે ઉત્તર-દક્ષિણ કોરિડોર હવે મોટેરાથી આગળ ગાંધીનગર સુધી લંબાવવામાં આવી રહ્યો છે. આવતા વર્ષે તેનો શુભારંભ કરવાનું આયોજન GMRCએ કર્યું છે.

| Edited By: | Updated on: Sep 29, 2023 | 9:39 PM
4 / 5
 સેવાના પ્રારંભે 30 મિનિટના અંતરે મેટ્રોની સેવા મળતી હતી હવે દર 12 મિનિટે મેટ્રોની સેવા આપવામાં આવે છે.

સેવાના પ્રારંભે 30 મિનિટના અંતરે મેટ્રોની સેવા મળતી હતી હવે દર 12 મિનિટે મેટ્રોની સેવા આપવામાં આવે છે.

5 / 5
આ અગાઉ મેટ્રો સેવાઓનો સમય સવારે 9 થી રાત્રિના 8 વાગ્યા સુધીનો હતો, જે હવે સવારે 6:20 થી રાત્રિના 10 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે.

આ અગાઉ મેટ્રો સેવાઓનો સમય સવારે 9 થી રાત્રિના 8 વાગ્યા સુધીનો હતો, જે હવે સવારે 6:20 થી રાત્રિના 10 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે.

Published On - 9:26 pm, Fri, 29 September 23