Ahmedabad : ભગવાન જગન્નાથની રથયાત્રામાં કેવા છે અત્યાધુનિક સુરક્ષાના સાધનો, જુઓ PHOTOS

રથયાત્રામાં આ વર્ષે સુરક્ષા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તીથર ડ્રોન અને એન્ટી ડ્રોન સિસ્ટમનો સૌપ્રથમ વાર ઉપયોગ થશે. ખાસ કરીને સતત 10 કલાકથી વધુ સમય હવામાં ઉડી શકે તેવું હાઈ રિઝોલ્યુશન કેમેરા વાળું આ ડ્રોન છે.

| Edited By: | Updated on: Jun 19, 2023 | 7:21 PM
4 / 5
સમગ્ર શહેરમાં રથયાત્રા દરમ્યાન ગેરકાયદે અન્ય ડ્રોન હવામાં ન ઉડે તે માટે 'એન્ટી ડ્રોન ગન' ની પણ વ્યવસ્થા રખાઈ છે.

સમગ્ર શહેરમાં રથયાત્રા દરમ્યાન ગેરકાયદે અન્ય ડ્રોન હવામાં ન ઉડે તે માટે 'એન્ટી ડ્રોન ગન' ની પણ વ્યવસ્થા રખાઈ છે.

5 / 5
ગુજરાત પોલીસ સિવાયના અન્ય ડ્રોન હવામાં ના ઉડી શકે તેને લઈ પણ પોલીસ સજ્જ છે. ભગવાના જગન્નાથની 146મી રથ યાત્રાની વિશેષ રીતે તૈયારીઓ કરી દેવામાં આવી છે.

ગુજરાત પોલીસ સિવાયના અન્ય ડ્રોન હવામાં ના ઉડી શકે તેને લઈ પણ પોલીસ સજ્જ છે. ભગવાના જગન્નાથની 146મી રથ યાત્રાની વિશેષ રીતે તૈયારીઓ કરી દેવામાં આવી છે.