
જરૂરિયાતમંદો માટે ભોજન વ્યવસ્થાનો પ્રારંભ,અમિત શાહે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટેની ભોજન વ્યવસ્થાનો પ્રારંભ કરાવ્યો છે.આહાર કેન્દ્રમા દર્દીના પરિવાર જનોને નિશુલ્ક આહાર આપવામાં આવશે.

સોલા વિવિલમાં આહાર કેન્દ્રમાં 1000 કરતા વધુ દર્દીઓને પૌષ્ટિક ભોજનનો મળશે લાભ. ( Photos By- Deepak Sen, Edited By- Omprakash Sharma)