
આશરે 200 વર્ષ પહેલા અહીંયા બાલાપીર રહેતા હતા જેમના નિધન બાદ તેમના અનુયાયીઓએ અહીંયા બાબાની મસ્જિદ બનાવી હતી આ મસ્જિદમાં હિંદુ હોય મુસલમાન હોય કે કોઈ પણ જ્ઞાતિના લોકો હોય આ દરગાહ પ્રત્યે લોકોને અખૂટ શ્રદ્ધા છે.

દરગાહમાં ₹50 થી લઈને 5000 રૂપિયા સુધીની ઘડિયાળ ચઢાવવામાં આવે છે પછી આ ઘડિયાળો સ્કૂલોમાં સામૂહિક લગ્નમાં તેમજ હોસ્પિટલમાં ભેટ સ્વરૂપે આપવામાં આવે છે.
Published On - 4:12 pm, Sat, 27 May 23