Ahmedabad: ખોખરામાં મૃતક તબીબને શ્રદ્ધાંજલિ આપવા યોજાયો રક્તદાન કેમ્પ, જુઓ Photos

અમદાવાદના ખોખરા-હાટકેશ્વર સર્કલ નજીક મૃતક તબીબને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક લોકોએ તબીબને સાચી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

| Edited By: | Updated on: May 23, 2023 | 11:46 PM
4 / 5
ખોખરા-હાટશ્વેર રમતગમત સકુંલ નજીક ગંગામૈયા સોસાયટીની સામે ગઢવી બંગ્લોઝ સકુંલમા સવારે નવ કલાકે મોટી સંખ્યામાં તબીબ મિત્રો સહિત નાગરિકોઓએ રક્તદાન કર્યું હતું.

ખોખરા-હાટશ્વેર રમતગમત સકુંલ નજીક ગંગામૈયા સોસાયટીની સામે ગઢવી બંગ્લોઝ સકુંલમા સવારે નવ કલાકે મોટી સંખ્યામાં તબીબ મિત્રો સહિત નાગરિકોઓએ રક્તદાન કર્યું હતું.

5 / 5
સાથી તબીબ આદિત્ય ગઢવી અને મિલીન્દ ગઢવીએ સાથી તબીબોને આહ્વાન કરતા 111 રક્તની બોટલો એકત્રિત કરીને સાચી શ્રધ્ધાંજલિ સ્વ.મિલાપસિંહ પઢિયારને આપી હતી.

સાથી તબીબ આદિત્ય ગઢવી અને મિલીન્દ ગઢવીએ સાથી તબીબોને આહ્વાન કરતા 111 રક્તની બોટલો એકત્રિત કરીને સાચી શ્રધ્ધાંજલિ સ્વ.મિલાપસિંહ પઢિયારને આપી હતી.