Rathyatra 2022 : બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ નીકળ્યા નગરચર્યાએ, ‘જય રણછોડ માખણચોર’ના ગુંજ્યા નાદ

ભગવાન જગન્નાથજીના (Rathyatra 2022) પૂજન અર્ચન કરીને ભગવાનના રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવ પૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા.

| Edited By: | Updated on: Jul 01, 2022 | 9:01 AM
4 / 5
જેમાં પ્રથમ કુલ 101 ટ્રક છે તેમજ બાદમાં અખાડા અને ભજન મંડળી રહેશે.

જેમાં પ્રથમ કુલ 101 ટ્રક છે તેમજ બાદમાં અખાડા અને ભજન મંડળી રહેશે.

5 / 5
મહિલા મંડળો મન મુકીને રથયાત્રાનો આનંદ ઉઠાવતા જોવા મળ્યા અને રાસ લેતા જોવા મળી રહ્યા છે.

મહિલા મંડળો મન મુકીને રથયાત્રાનો આનંદ ઉઠાવતા જોવા મળ્યા અને રાસ લેતા જોવા મળી રહ્યા છે.