Alia-Ranbir Wedding: આલિયા-રણબીરના લગ્ન બાદ પરિવાર અને મિત્રોએ પાઠવી શુભેચ્છા, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર (Alia-Ranbir Wedding) ના લગ્ન થઈ ગયા છે. ઘણા સમયથી લગ્નની અટકળો ચાલી રહી હતી, પરંતુ આખરે 14 એપ્રિલ, 2022 ના રોજ આલિયા અને રણબીરે મુંબઈના બાંદ્રામાં વાસ્તુ ખાતે પરિવાર અને કેટલાક નજીકના મિત્રોની હાજરીમાં સાત ફેરા લીધા.

| Edited By: | Updated on: Apr 15, 2022 | 7:01 AM
4 / 5
રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહનીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બંનેની તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું, 'તમારુ પરિવારમાં સ્વાગત છે Mrs Kapoor @aliaabhatt અમે તમને પ્રેમ કરીએ છીએ.'

રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહનીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બંનેની તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું, 'તમારુ પરિવારમાં સ્વાગત છે Mrs Kapoor @aliaabhatt અમે તમને પ્રેમ કરીએ છીએ.'

5 / 5
જ્યારે આલિયા ભટ્ટની ખાસ મિત્ર આકાંક્ષા રંજન કપૂરે તેની ઈન્સ્ટા સ્ટોરી આલિયા અને રણબીર ની એક તસવીર શેર કરી, જેમાં લખ્યું, 'To Love, To Life, L'chaim'.

જ્યારે આલિયા ભટ્ટની ખાસ મિત્ર આકાંક્ષા રંજન કપૂરે તેની ઈન્સ્ટા સ્ટોરી આલિયા અને રણબીર ની એક તસવીર શેર કરી, જેમાં લખ્યું, 'To Love, To Life, L'chaim'.