નવરાત્રી બાદ ઘટ સ્થાપનના ગરબાનો સુરતમાં કેવી રીતે કરાયો સદુપયોગ, જુઓ તસવીરી ઝલક

નવરાત્રિમાં ઘટ સ્થાપન માટે નાની નાની માટલીનો ઉપયોગ થાય છે અને લોકો નવરાત્રી બાદ ગરબો વળાવી આવે છે, ત્યારે આ માટલીનો ઉપયોગ સુરતની એક એનજીઓ દ્વારા પક્ષીઘર તરીકે કરવામાં આવ્યો છે. સુંદર મજાના કળાત્મક માળાનો ઉપયોગ એનજીઓ દ્વારા પક્ષીઘર તરીકે કરવામાં આવે છે.

| Edited By: | Updated on: Oct 09, 2022 | 4:50 PM
4 / 4
સુરતની એનજીઓના ધર્મેન્દ્ર સંઘવીએ આ સુંદર વિચાર અંગે  એઅનઆઇને માહિતી આપી હતી. વરસાદ, ગરમી અને ઠંડીના વાતાવરણમાં પક્ષીઓને આવા સુંદર માળા ઘરમાં પણ બનાવી આપી શકાય છે.

સુરતની એનજીઓના ધર્મેન્દ્ર સંઘવીએ આ સુંદર વિચાર અંગે એઅનઆઇને માહિતી આપી હતી. વરસાદ, ગરમી અને ઠંડીના વાતાવરણમાં પક્ષીઓને આવા સુંદર માળા ઘરમાં પણ બનાવી આપી શકાય છે.