Rathyatra 2022 : ABVP કાર્યકરોએ સફાઈકર્મીની સાથે મળીને રથયાત્રાના માર્ગની કરી સફાઈ, લોકોને સ્વચ્છતા અંગે કર્યા જાગૃત
જમાલપુર અને ખમાસા વચ્ચેથી રથ પસાર થયા બાદ ABVP કાર્યકરો અને વિદ્યાર્થીઓ રથયાત્રા (Rathyatra 2022) રૂટ પર પડેલો કચરો દૂર કરવાની કામગીરીમાં જોડાયા છે.
Published On - 2:38 pm, Fri, 1 July 22