
દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરાયું હતુ. ઝૂલતા પુલની લંબાઈ આશરે 765 ફૂટ જેટલી છે. પુલ તૂટતા અનેક લોકો ઘાયલ થયા છે. જેમને બચાવવા માટેની કામગીરી ચાલી રહી છે.

આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. તથા અનેક લોકોના મોતની સંભાવના પણ છે. બચાવ કામગીરી માટે રાજકોટ, કચ્છ અને ગાંધીનગરથી બચાવ ટીમ બોલાવવામાં આવી છે.

morbi bridge collapsed
Published On - 7:45 pm, Sun, 30 October 22