સાબરમતી રીવરફ્રન્ટ પર 7500 મહિલાઓ એકસાથે કાંતશે ચરખો, ખાદી ઉત્સવમાં PM મોદી આપશે હાજરી

Ahmedabad: આવતીકાલે એટલે કે 27 ઓગસ્ટના રોજ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવમાં એક અનોખી ઘટના જોવા મળશે. આવતીકાલે વડાપ્રધાન મોદી આ કાર્યક્રમમાં હાજરી આપશે.

| Edited By: | Updated on: Aug 26, 2022 | 9:49 PM
4 / 5
કાર્યક્રમ સ્થળ પર 75 રાવણહથ્થા કલાકારો દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવશે. માનનીય વડાપ્રધાન સ્થળ પર હાજર ખાદી કારીગરો સાથે વાર્તાલાપ પણ કરશે અને તેમની સાથે ચરખો કાંતશે.

કાર્યક્રમ સ્થળ પર 75 રાવણહથ્થા કલાકારો દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવશે. માનનીય વડાપ્રધાન સ્થળ પર હાજર ખાદી કારીગરો સાથે વાર્તાલાપ પણ કરશે અને તેમની સાથે ચરખો કાંતશે.

5 / 5
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેના ખાદી ઉત્સવ કાર્યક્રમની બધી તૈયારીઓ પૂર્ણ થઈ છે.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેના ખાદી ઉત્સવ કાર્યક્રમની બધી તૈયારીઓ પૂર્ણ થઈ છે.