બનાસકાંઠાઃ નર્મદા કેનાલ આધારિત થરાદ સીપુ પાઈપલાઇન યોજના વડે તળાવો ભરાશે

નર્મદા નહેર આધારિત સીપુ પાઈપલાઈન યોજના દ્વારા થરાદ વિસ્તારમાં તળાવ ભરવામાં આવનાર છે. મહાશિવરાત્રીથી થરાદ વિસ્તારમાં પ્રથમ તબક્કામાં તળાવ ભરવાના કાર્યનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. જેને લઈ બે દિવસ અગાઉ વિધાનસભાના અધ્યક્ષ અને સ્થાનિક ધારાસભ્ય શંકર ચૌધરીએ મહાજનપુરા પંપીગ સ્ટેશનની મુલાકાત લીધી હતી.

| Updated on: Mar 08, 2024 | 11:28 AM
4 / 5
થરાદ સીપુ પાઈપલાઇન 70 કિલોમીટર લાંબી છે અને જેના માટે ત્રણ પંપીગ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે. જે મુખ્ય પાઈપલાઇન દ્વારા ગ્રામ્ય તળાવો ભરવામાં આવશે. આ માટે લીંક પાઇપ વ્યવસ્થા કરવામાં આવી છે. 70 ગામના તળાવો થરાદ સીપુ પાઈપલાઇન યોજવા દ્વારા ભરવામાં આવનાર છે.

થરાદ સીપુ પાઈપલાઇન 70 કિલોમીટર લાંબી છે અને જેના માટે ત્રણ પંપીગ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે. જે મુખ્ય પાઈપલાઇન દ્વારા ગ્રામ્ય તળાવો ભરવામાં આવશે. આ માટે લીંક પાઇપ વ્યવસ્થા કરવામાં આવી છે. 70 ગામના તળાવો થરાદ સીપુ પાઈપલાઇન યોજવા દ્વારા ભરવામાં આવનાર છે.

5 / 5
જેમાં સૌથી વધું થરાદ તાલુકામાં 47 અને ડીસાના 35 તળાવો ભરવામાં આવનાર છે. જ્યારે લાખણીના 19 અને દાંતીવાડાના 5 તળાવ ભરવામાં આવશે.

જેમાં સૌથી વધું થરાદ તાલુકામાં 47 અને ડીસાના 35 તળાવો ભરવામાં આવનાર છે. જ્યારે લાખણીના 19 અને દાંતીવાડાના 5 તળાવ ભરવામાં આવશે.

Published On - 11:25 am, Fri, 8 March 24