
જો કોઈ સ્ત્રીને હંમેશા તેના જીવનસાથી સાથે ઝઘડો થતો રહે છે તો તેને દૂર કરવા અને સુખી લગ્ન જીવન જીવવા માટે તેણે વધુને વધુ પીળા કપડાં, પીળી બંગડીઓ વગેરે પહેરવા જોઈએ અને ખાસ કરીને ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરવી જોઈએ.

જો પતિ-પત્ની વચ્ચે હંમેશા કોઈને કોઈ મુદ્દા પર ઝઘડો થતો રહે છે તો તેને દૂર કરવા અને સુખી લગ્ન જીવન માટે તમારે શુક્રવારે તમારા પલંગના ચારેય પાયામાં ચાંદીના ખીલા લગાવવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આ ઉપાય અપનાવવાથી વૈવાહિક જીવનમાં ચમત્કારિક ફેરફારો જલ્દી જોવા મળે છે.

(નોંધ : અહીં આપેલી માહિતી ધાર્મિક શ્રદ્ધા અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય લોકોના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે. TV9 ગુજરાતી આની કોઈ જ પુષ્ટી કરતું નથી.)
Published On - 12:38 pm, Sun, 12 January 25