Photos: રામ મંદિરની છતનું 40% કામ પૂર્ણ, મંદિર લઈ રહ્યું છે ભવ્ય સ્વરુપ

Ram Mandir: રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા રામ મંદિરના નિર્માણની કેટલીક નવી તસ્વીરો શેયર કરવામાં આવી છે. આ તસ્વીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જણાવી દઈએ કે રામ મંદિરની છતનું 40 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.

| Edited By: | Updated on: May 13, 2023 | 7:48 PM
4 / 5
 ત્યારબાદથી રામ મંદિર ભક્તો માટે ખુલ્લુ મૂકવામાં આવશે. દુનિયાભરમાં રહેતા રામ ભક્તોમાં આ વાતને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ત્યારબાદથી રામ મંદિર ભક્તો માટે ખુલ્લુ મૂકવામાં આવશે. દુનિયાભરમાં રહેતા રામ ભક્તોમાં આ વાતને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

5 / 5
 24 એપ્રિલના રોજ દુનિયાના સાત ખંડોમાંથી 155 દેશની નદીઓમાંથી આવેલુ પાણી અયોધ્યા પહોંચ્યું હતું. આ પાણીથી અયોધ્યાના રામલલ્લાનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ ક્રાર્યક્રમમાં ભાજપના આગેવાનો, વિવિધ દેશના રાજદૂતો અને એનઆરઆઈ લોકો હાજર રહ્યા હતા.

24 એપ્રિલના રોજ દુનિયાના સાત ખંડોમાંથી 155 દેશની નદીઓમાંથી આવેલુ પાણી અયોધ્યા પહોંચ્યું હતું. આ પાણીથી અયોધ્યાના રામલલ્લાનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ ક્રાર્યક્રમમાં ભાજપના આગેવાનો, વિવિધ દેશના રાજદૂતો અને એનઆરઆઈ લોકો હાજર રહ્યા હતા.